SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ मानवन्द्रिकाटीका-शानमेदाः। इह स्नेहपत्ययस्पर्धकस्याधिकारात् तत्परूपणा क्रियते स्नेहमत्ययस्पर्धकम्- स्नेहप्रत्ययं-स्नेहनिमित्तम् एकैकस्नेहाविभागटद्धानां पुद्गलवर्गणानां समुदायरूपं यत् स्पर्धकं तत् स्नेहप्रत्यययस्पर्धकम् । तद् एकं भवति । तस्मिंश्च स्पर्धके अविभागवर्गणाः एकैकस्नेहाविभागाधिकपरमाणुसमुदायरूपा वर्गणा अनन्ता द्रष्टव्याः। तासु वर्गणासु अल्पस्नेहयुक्ताः पुद्गला बहवः सन्ति, प्रभूतस्नेहयुक्तास्तु पुद्गलाः स्वल्पाः । योग के निमित्त से जो पुद्गल ग्रहण किये जाते हैं ऊन के स्नेहगुण को लेकर स्पर्धक की प्ररूपणा की जाती है वह प्रयोगप्रत्ययस्पर्धक प्ररूपणा है ३। ___यहां स्नेहप्रत्ययस्पर्धकका अधिकार है अतः उसकी प्ररूपणा की जाती है। एक २ स्नेहगुण के अविभाग से वर्धित जो पुद्गलवर्गणाओं का समुदायरूप स्पर्धक होता है वह स्नेहप्रत्ययस्पर्धक है, और वह एक है। इस एक स्पर्धक में अविभागवर्गणाएँ-एक २ स्नेहगुण के अविभाग की अधिकतावाले परमाणुओं के समुदायरूप वर्गणाएँ अनंत होती हैं। इन वर्गणाओं में अल्पस्नेहगुणयुक्त पुद्गल बहुत होते हैं, तथा प्रभूतस्नेहगुणयुक्त पुद्गल बहुत थोडे होते हैं। રૂપ બતાવાયું છે. આ યુગના નિમિત્તથી જે પુદ્ગલો ગ્રહણ કરાય છે, તેમના સ્નેહગુણને લઈને સ્પર્ધકની પ્રરૂપણ કરાય છે, તે પ્રોગપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણ છે. અહીં સ્નેહપ્રત્યયસ્પર્ધકને અધિકાર છે તેથી તેની પ્રરૂપણા કરવામાં આવે છે. એક એક નેહગણના અવિભાગથી વર્ધિત જે પુદ્ગલવણાઓના સમુદાયરૂપ સ્પર્ધક હોય છે તે સ્નેહપ્રત્યયસ્પર્ધક છે, અને તે એક છે આ એક સ્પર્ધકમાં અવિભાગ વર્ગણુઓ-એક એક સ્નેહગુણના અવિભાગની અધિકતા વાળાં પરમાણુઓના સમુદાયરૂપ વર્ગણાઓ અનંત હોય છે. એ વર્ગ ગાઓમાં અલ્પસ્નેહગુણવાળાં પુદ્ગલ ઘણાં જ હોય છે, તથા વધારે સ્નેહ ગુણવાળાં પુગલે ઘણું થોડાં હોય છે. (१) स्नेहाविभागः=रसाणुः ।
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy