SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ४० मन्दीसूत्रे परोक्षत्वेनाग्रे वर्णिताः ? । तस्मादुत्तरत्रेन्द्रियाश्रितज्ञानस्य परोक्षत्वेन वर्णनादिदं निश्चीयते-' इन्द्रियाश्रितज्ञानं संव्यवहारमधिकृत्य प्रत्यक्षमुक्तं न तु परमार्थत इति । किञ्च-इन्द्रियमनोनिमित्तकं मतिश्रुताभ्यामन्यत् किमपि ज्ञानं भवतीति चेद तर्हि पष्ठज्ञानप्रसंगादागमविरोधः स्यादिति परमार्थतः परोक्षमेवेदमिति । नन्धिह लोके वाह्यधूमादिहेतुकं यज्ज्ञानं, तदेव परोक्षमिति प्रसिद्ध, नत्विन्द्रियजन्यं, कथं तर्हि परमार्थतोऽस्य परोक्षत्व मन्यसे ? इति चेत् , इन्द्रियोंके आश्रित हैं । यदि ये श्रोत्र आदि इन्द्रियाश्रित ज्ञान परमार्थतः प्रत्यक्ष माने गये होते तो फिर इन अवग्रहादिकों के आगे जो परोक्षरूपसे वर्णित किया गया है वह क्यों करते? प्रत्यक्षरूपसे ही उनका वर्णन करना चाहिये था, सो ऐसा नहीं है, इसलिये आगे आनेवाले इस इन्द्रियाश्रित ज्ञानके परोक्षरूपसे वर्णन होनेकी वजहसे यह निश्चित हो जाता है कि इन्द्रियाश्रित ज्ञानमें जो प्रत्यक्षता मानी जाती है वह व्यवहारकी अपेक्षासे ही मानी जाती है, परमार्थकी अपेक्षासे नहीं। फिर भी-इन्द्रिय और मनके निमित्तसे होने वाला ज्ञान मतिज्ञान एवं श्रुतज्ञानसे भिन्न और दूसरा कोई ज्ञान माना जाय तो छ प्रकारका ज्ञान मानना पड़ेगा, और छ प्रकार का ज्ञान मानना आगमविरुद्ध होगा, इसलिये यह ज्ञान वस्तुतः परोक्ष ज्ञान ही है, प्रत्यक्ष ज्ञान नहीं। शंका-लोकमें तो ऐसी बात देखी जाती है कि जो ज्ञान बाह्य धूमादिक चिह्नोंकी सहायताले होता है वही परोक्ष मानाजाता है, इन्द्रियશ્રોત્ર આદિ ઈન્દ્રિયાશ્રિત જ્ઞાન પરમાર્થતઃ પ્રત્યક્ષ મનાયાં હોત તે પછી તે અવગ્રહાદિકેને આગળ જે પરોક્ષરૂપથી વર્ણિત કરાયા છે તે શા માટે કહેત? પ્રત્યક્ષરૂપથી જ તેમનું વર્ણન કરવું જોઈતું હતું. પણ એવું નથી તેથી આગળ આવનારૂં આ ઇન્દ્રિયાશ્રિત જ્ઞાનના પરોક્ષ રૂપે વર્ણન થવાના કારણે આ ચોકકસ થઈ જાય છે કે ઈન્દ્રયાશ્રિત જ્ઞાનમાં જે પ્રત્યક્ષતા મનાય છે તે વ્યવહારની અપેક્ષાએ જ મનાય છે, પરમાર્થની અપેક્ષાએ નહીં. વળી ઈન્દ્રિય અને મનનાં નિમિત્તથી થતું જ્ઞાન, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ભિન્ન ફરી બીજું કઈ જ્ઞાન માનવામાં આવે તે જ્ઞાન છ પ્રકારનું માનવું પડશે, પણ છ પ્રકારનું જ્ઞાન માનવું તે આગમવિરૂદ્ધનું ગણાશે, તેથી આ જ્ઞાન વસ્તુતઃ પરોક્ષજ્ઞાન જ છે, પ્રત્યક્ષ જ્ઞાન નથી. શંકા –લેકમાં તો એવી વાત જોવામાં આવે છે કે જે જ્ઞાન બાહ્ય “માદિક ચિહ્નોની સહાયતાથી થાય છે એજ પરોક્ષ છે. ઈન્દ્રિયજન્ય જ્ઞાનને
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy