SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ - - - प्रमभ्यारणले शतम् , विन्दुत्रयस्थापनेन सहस्र भवति ॥ ३ ॥ इति स्थापनापत्यम् ।। नामसत्यम् यथा-फुलमनर्द्धयन्नपि फुल बर्द्धन इत्यादि ॥ ४ ॥ रूपसत्यम्-यथा-साघुरूप धारणेन साधुरिति ॥ ५॥ प्रतीत्यसत्यम्-यथा मध्यमा प्रतीत्याश्रित्य अनामिका इस्सा, कनिष्ठिकामाश्रित्य तु दीर्या । इति प्रतीत्यसत्यम् ।। ।। व्यवहार सत्यह २। भिन्न वस्तुमें भिन वस्तुके आगेप करनेवाले वचनको स्थापना सत्य कहते हैं, जैसे एक के आगे दो पिन्दुओ की स्थापना करके उसे १०० कहना, तथा विन्दुनय की स्थापना करके उसे एक हजार कहना३ । दूसरी कोई अपेक्षान रपकर केवल व्यवहार के लिये किसी का सजाकर्म करना इसका नाम नामसत्यदे-जैसे किसी लड़के को कुलपर्धन रखटेना। कुल वर्धन का तात्पर्यहोता है-कुल को बहाने वाला, परन्तु व्यवरार चलाने के लिये जो सजाकम किया जाता है-नाम रखा जाता है-उसमें इसकी अपेक्षा सापेक्ष नहीं हुआ करती है, इमी का नाम नामसस्य है ४। पुद्गल के रूपादिक अनेक गुणों में से रूप की प्रधानता को लेकर जो वचन कहा जाता है उसे रूप सत्य कहते हैं-जैसे केशोंको काला करना, अथवा रूप स्वरूप धारण की मुख्यता को लेकर जो वचन कहा जाता है वह भी रूपसत्य है- जैसे-साधु के स्वरूप को धारण करने वाले व्यक्ति को साधु करना ५ । किसी विवक्षित पदार्थ की अपेक्षा से दूसरे पदार्थ के स्वरूप का कथन करना इसे प्रतीत्यसत्य या आपेक्षिकसत्य પકજ માનવુ તે સામત સત્ય છે (૩) ભિન્ન વસ્તુમાં ભિન્ન વસ્તુને આરોપ કરનાર વચનને સ્થાપના સત્ય કહે છે જેમકે એકની સામે બે બિન્દુઓની સ્થા પના કરીને તેને સે (૧૦૦) કહેવા તથા ત્રણ બિન્દુઓની સ્થાપના કરીને હજાર (૧૦૦૦) કહેવા (૪) બીજી કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના ફક્ત વ્યવહારને માટે જ કોઈને કોઈ સજ્ઞા આપવી તેને નામ સત્ય કહે છે જેમકે કુળને વધારે નહીં છતા પણ કોઈનું નામ કુળવર્ધન રાખવું કુળવર્ધનને અર્થ થાય છે કુળને વધારનાર, પણ વ્યવહાર ચલાવવાને માટે જે નામ રાખવામાં આવે છે તેમાં કોઈ અપેક્ષા સાપેક્ષ થતી નથી, તેનું જ નામ નામ સત્ય છે (૫) પુદ્ગલના રૂપાદિત અનેક ગુણેમાથી રૂપની પ્રધાનતાને લીધે જે વચન કહેવાય તેને રૂપસત્ય કહે છે જેમકે વાળને કાળા કહેવા, અથવા રૂપ–ટવરૂપ ધારણની મુખ્યતાને લઈને જે વચન કહેવામાં આવે છે તે પણ રૂપસત્ય છે જેમ કે સાધુના સ્વરૂપને ધારણ કરનાર વ્યક્તિને સાધુ કહેવા તે રૂપસત્ય છે (૬) કોઈ વિવક્ષિત પદાર્થની અપેક્ષાએ બીજા પદાર્થના સ્વરૂપનું કથન કરવું તેને પ્રતીત્ય સત્ય અથવા આપેક્ષિક સત્ય કહે છે જેમ કે વચલી 1 કરતા
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy