SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ m ध्यम् । तथा-'नविही उणाप' नापि हीलनया-"जात्या नीनोऽसि कर्ष स्वया भिक्षादीयते" त्यादि दायक जात्युद्धाटनरूपारमाननया 'नगिनिदणाए' नापि निन्दनया" कृपणोऽसि, बनीपकोऽसि" इति दायादापोद्धाटनया, 'ननि गरिहणाए' नापि गहणया जनसमक्ष दायानिन्दया, समुदायेनाइ'न मि हीलगनिधणगरिहणार' नापि होउन निन्दनई गया 'मिक्वंको अपनी और से कुछ वस्तु देकर उनसे भिसा की चारनारव भिक्षा की गयेपणा करने का तरीका उचित नहीं है। अर्थात् इस तरीके से भिक्षा की चाहना करना योग्य नहीं है। हमी तरह युगपत्-एक ही दाता के प्रति चन्दन, मानन और पूजन का प्रयोग कर के साधु कोमिक्षा की गवेपणा करना योग्य नहीं है। तगादाता की जातिका उद्घाटनरूप अवमानना करके कि " तुम तो जाति में नोच हो भिक्षा कैसे दोगे" इस प्रकार से करकर के उसे भिक्षा देने के लिये ऋजु करना और फिर भिक्षा कि गवेपणा निमित्त उसके यहा जाना यह भी साधु का भिक्षा प्राप्ति का तरीका साधु समाचारी के योग्य नहीं है । इसी तरह " तुम कृपण हो वनीपक हो" इस प्रकार से दाता के दोपों को उद्घाटन करना और फिर उसे भिक्षा देने के लिये नाजु करना यह भी साधु के लिये भिक्षा की गवेरणा करने का तरीका करप्य नहीं है। जनता के समक्ष दायफकी निन्दा करके, तथा एक ही साथ एक ही (दाता) दायक के प्रति हीलना, निन्दना तथा गर्हणा करके भिक्षा की गवेषणा કઈ વસ્તુ આપીને તેની પાસેથી ભિક્ષા મેળવવાની આશા રાખીને ભિક્ષાની ગવેષણ કરવી તે યુક્તિ પણ સાધુને માટે યોગ્ય નથી એટલે કે આ યુક્તિથી ભિક્ષા મેળવવાની ઈચ્છા રાખવી તે ચોગ્ય નથી વળી યુગપ-એક જ દાતા પ્રતિ વન્દન, માનન, પૂજન, આદિને પ્રયોગ કરીને ભિક્ષાની ગવેષણ કરવી તે સાધુને માટે ઉચિત નથી તથા દાતાની જાતિના ઉલ્લેખરૂપ તિરસ્કાર કરીને દા ત “તુ તે નીચ છે, ભિક્ષા કેવી રીતે દઈશ” આ રીતે કહીને તેને ભિક્ષા અર્પણ કરવાને માટે રજુ કરો અને પછી ભિક્ષાની પ્રાપ્તિ માટે તેને ત્યા જવું, એ ભિક્ષા પ્રાપ્તિને ઉપાય સારા આચાર વાળા સાધુને માટે ઉચિત નથી એ જ પ્રમાણે “તમે કજુસ છે વનપક છે” એ રીતે દાતાના દે જાહેર કરીને પછી તેને ભિક્ષા દેવા માટે રાજી કરવો એ ઉપાય પણ સાધુને ભિક્ષાપ્રાપ્તિ માટે કપત નથી, લેકેની સમક્ષ દાતાની નિન્દા કરીને તથા એક સાથે દાતાની હિલને (તિરસ્કાર) નિન્દા, તથા ગહણ કરીને ભિક્ષાની ગણુ કરવી તે સાધુને
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy