SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ মপ্লযাগে न्यस्थिति की होती है। उस सर्वधा जघन्य स्थिति को मनुष्य पर्याय में उत्पन्न होकर ये कभी भी धोड़ा आनद भी नहीं प्राप्त कर सकते है। सदा पराधीनता की जजीरी में जकड़ा जाकर इनका जीवन व्यवहार चलता है । इनकी शारीरिक आकृति दुर्दर्शनीय पर उठेगजनक रोती है। कोई भी इनसे मोह ममता नहीं रखता है। परक व्यक्ति इनका तिरस्कार करता रहता है। चेतनशक्ति इनकी अविकसित रहा करती है। लक्ष्मी नहीं रहने से ये सदा दुःसो भने रहते हैं । मागमृग करके ये जो भी लाते ह घर रस विराम होता है। भरपेट भोजन इन्हें मिलता नही है। वाणी भी इनकी इतनी अच्ती नही होती जो दूसरों के चित्त को अपनी ओर आकृष्ट कर नके। काक जैसा कठोर इनका स्वर होता है। गर्दभ जैसी इनकी घोलो होती है। कोई २ तो जन्माध होते हैं। कोई २ पहिरे और गूगे होते है । दुःस में भी इनका साथ देने वाला कोई नहीं होता है। इनकी मित्रता अपने जैसे नीचों से ही होती है। उन्हीं के पास ये उठा बैठा करते है। गन्दे स्थानो में इन्हें रहने का मिलता है । सर कोई इनकी निंदा करते है । दूसरो के हृदय विदारक शब्दो को सुनकर ये मनोमन दुखित होकर रह जाते है। तात्पर्य यह है બાકી રહ્યા હોય તેમને ત્યાંથી નીકળીને કોઈ પણ રીતે પ્રાપ્ત થયેલ મનુષ્ય એનિમા તેઓ ભગવે છે તેને જે માનવ પર્યાય પ્રાપ્ત થાય છે તે બિલકુલ જઘન્ય સ્થિતિની હોય છે તે તદ્દન જઘન્ય સ્થિતિની મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થઈને તેઓ કદી પણ છેડે સરએ આનદ પ્રાપ્ત કરી તાકતા નથી તેમને જીવન વ્યવહાર સદા પરાધીનતાની બેડીમાં જકડાઈને ચાલે છે તેમના હારીને દેખાવ બેડેળ અને ઉગજનક હોય છે તેમના પ્રત્યે કોઈ પણ મોહ અથવા મમતા રાખતુ નથી, દરેક વ્યક્તિ તેને તિરસ્કાર કર્યા કરે છે તેમની ચેતના શક્તિ અવિકસિત રહે છે લક્ષમી નહીં રહેવાથી તે સદા દુખી રહે છે માગી કરી તે જે કઈ લાવે છે તે વિરસ હોય છે તેને ધરાઈને ખાવા પણ મળતું નથી બીજાના ચિત્તને પિતાની તરફ આકર્ષી રાવે તેવી મીઠી વાણી પણ તેની હેતિ નથી તેને સ્વર કાગડા જેવો કર્કશ હોય છે ગર્દભ જેવી તેની બોલી હાય છે, કઈ કોઈ તે જન્માધ હોય છે કે બહેરા અને મૂગ હોય છે દુખમાં પણ તેને મદદ કરનાર કોઈ હેતુ નથી તેને પિતાના જેવા અધમ લેકે સાથ જ મિત્રતા થાય છે તેમની પાસે જ તે ઉઠે બેસે છે તેમને ગદા સ્થાનમાં જ રહેવું પડે છે સૌ તેમની નિંદા કરે છેબીજા લેકે હદયવિદારક શબ્દ સાભળીને તેઓ પિતાના મનમાં જ દુખ અનુભવીને રાત રહે છે તે પ્યું
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy