SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ - - सुदशिनी टीका अ० २ सू० ५ नास्तिकवादिमतनिरूपणम् युक्ता । यतो हि स्वभावत एव कुतोऽपि फिश्चिदुत्पद्यते, न तर कारण विशेष नियम माहात्म्यमन्यथा कथ चेतनान्मनुप्यादेवेतन युकामत्कुणादिक चेतनादचेतन मूत्रपुरीपादिकम्, अचेतनात् काठाचेतन घुणकीटादिकम् , अचेतनाकाष्ठादचेतन चूर्णादिक च जायते । नहि अचेतनस्य चेतनकारणता चेतनस्य चाचेतन कारणतायुक्ता। तस्माज्जन्यजनक मारमानमेोत्पधमाना नामनामस्ति नान्यो मातापितृपुत्रादि विशेष इति । मृपावादिता तु जन्यजनकभाषस्य सर्वेपु तुल्यत्वेऽपि मातापित्रोरत्यस्थान में गमन करना नहीं है, (अम्मा पियरो नत्यि ) माता पिता भी नहीं है-उत्पत्ति मात्र कारणता को लेकर मातृत्व पितृत्व की कल्पना युक्त नहीं है क्यों कि स्वभाव से ही चाहे जिमसे चाहे जो उत्पन्न हो जाता इसमें कारणविशेष के नियम की कोई महत्ता नहीं है। यदि ऐसी चात मानी जावे नो फिर जो चेतन मनुष्यादि से चेतन यूका मत्कुण आदि उत्पन्न होते देखे जाते है चेतन से अचेतन मत्र पुत्र पुरिप आदि उत्पन्न होते देखे जाते हैं, अचेतन घुण कीट आदि उत्पन्न होते देखे जाते है, अचेतन काष्ठ से अचेतन चूर्ण आदि होते देखे जाते है सो ये सब फैसे उत्पन्न हो सकेंगे, क्यों कि अचेतन चेतन को चेतन के प्रतिकार णता नहीं होती है और चेतन को अचेतन के प्रतिकाणता नहीं होती है. इसलिये उत्पद्यमान पदार्थों में केवल जन्य जनक सवध मात्र ही सापेक्ष होता है-मातृत्व पितृत्व आदि सध विशेप नहीं । इस प्रकार के कथन में भी मृपावादिता इस प्रकार से आती है यद्यपि जन्य जनक सिद्धिस्थानमा समान ४२वानु नथी, “ अम्मापियरो नत्थि" भाता पिता पy નથી,-ઉત્પત્તિમાત્ર કારણતાને લઈને માતૃત પિતૃત્વની કલ્પના નથી કારણ કે સ્વભાવથી જ જે જે છે તે ઉત્પન્ન થઈ જાય છે–તેમા કેઈ કારણ વિશેષના નિયમનું મહત્વ નથી જે એવી વાત માની લેવામા આવે તે પછી ચેતન મનુષ્ય આદિથી ચેતન જ માન્ડ આદિ ઉત્પન્ન થતા જોવામાં આવે છે, ચેતનથી અચેતન મૃત્ર, મળ આદિ ઉત્પન્ન થતા જોવામાં આવે છે, અચેતન કાષ્ઠમાથી ચેતન કીડા આદિ ઉત્પન્ન થતા જોવામાં આવે છે, અચેતન કાષ્ઠમાથી અચેતન લાકડાને વહેર આદિ થતા જોવામાં આવે છે તે બધુ કેવી રીતે ઉત્પન્ન થાય ? કારણ કે અચેતનને ચેતનના પ્રત્યે કારણતા હોતી નથી અને ચેતનને અચેતનના પ્રત્યે કારણતા હોતી નથી, તેથી ઉત્પન્ન થતા પદાર્થોમાં કેવળ જન્ય જનક સ બ ધ જ સાપેક્ષ થાય છે-માતૃત્વ પિતૃત્વ આદિ વિશિષ્ટ સબધ નહીં તે પ્રકારના કથનમાં પગ મૃષાવાદિતા એ રીતે આવે છે જે કે જન્ય
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy