SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिका टीका-सप्तमवक्षस्कारः सू. २० संवत्सरादीनां आदित्वनिरूपणम् .. १५ यद्यपि सूत्रे अयनपक्षोत्तरं बहुवचनविभक्ति दृशते तथापि अयनयो द्वित्वात् बहुवचन विभक्ति द्वित्वे एवं ज्ञातव्या पुरस्कृतत्वात् बहुवचनप्रयोगो न दोषायेति । 'किमाइया उऊ' किमादिका ऋतवः, कः प्राबृडादीनामन्यतर अनुरादियेषां ते किमादिका ऋतका प्रज्ञप्ता: 'किमाइया मासा' किमादिका मासाः तत्र का श्रावणादि मध्यवर्ती आदिर्येषां ते किमादिका मासाः प्रज्ञप्ताः ? 'किमाइया पक्खा' विमादिको पक्षौ तत्र कः कृष्णः शुक्लो वा पादिर्ययो स्तौ किमादिको पक्षौ प्रज्ञप्तौ ? 'किमाइया अहोरत्ता' किमादिकाः अहोरात्राः प्रज्ञता, 'किमाइया मुहुत्ता' किमादिका मुहूर्ताः प्रज्ञताः 'किमाइया करणा' क्रिमादिकानि करणानि, तत्र किं करणम् आदि येषां तानि किमादिकानि करणानि प्रज्ञप्तानि ? 'किमाइया णक्खता पांच भेद कहे गये हैं अयन दो प्रकार के कहे गये है और मास १२ प्रकार के कहे गये हैं सौ गौतमस्वामीने यहां प्रभु से ऐसा पूछा है हे भदन्त ! युग संवत्सर के भेद जो पांच कहे गये हैं उनमें से सब से पहिले कौनसा होता है इसी प्रकार दो अयनों में से सब से पहिले कौन अयन होता है और मासों के बीच में सब से पहिले कौन मास आता है ? इसी कारण इस सूत्रको चन्द्रादि संवत्सर की अपेक्षा कहा गया जानना चाहिये क्योंकि परिपूर्ण सूर्यवर्षपञ्चक रूप युग में कौन आदि वाला है कौन अन्त वाला है ऐसा प्रश्न ही उद्भवित नही होता है युग संवत्सर के प्रथम चन्द्र संवत्सर द्वितीय चन्द्र संवत्सर अभिवद्धित संवस्सर चन्द्र संवत्सर और अभिवद्रित संवत्सर ऐसे पांच भेद प्रकट किये जा चुके है दक्षिणायन और उत्तरायण के भेद से दो भेद अयन के कहे जा चुके हैं इसी प्रकार से मासादिकों के भेदों के सम्बन्ध में भी समझ लेना चाहिये 'किमाया पक्खा, किमाइया अहोरत्ता, किमाइया, मुहुत्ता किमाइया करणा किमाडया णक्खत्ता पन्नत्ता' शुक्लपक्ष और कृष्णपक्ष इन दो पक्षों में से कौनसा पक्ष ચન્દ્રાદિ પંચકના ભેદથી પાંચ ભેદ કહેવામાં આવ્યા છે. અયન બે પ્રકારના કહેવામાં આવ્યા છે જ્યારે માસ બાર જાતના કહેવામાં આવ્યા છે. ગૌતમસ્વામીએ આ પ્રમાણે પૂછયું છે. હે ભદન્ત! યુગસંવત્સરના ભેદથી જે પાંચ કહેવામાં આવ્યા છે તેમાંથી સૌથી પ્રથમ કયું સંવત્સર હોય છે? એજ પ્રમાણે એ અયનમાંથી સૌની પહેલાં કય અયન હોય છે અને મહિનાઓમાં સહુ પ્રથમ ક માસ આવે છે? આ કારણથી જ આ સૂત્રને ચન્દ્રાદિ સંવત્સરની અપેક્ષાથી કહેવામાં આવેલ જાણવું જોઈએ કારણ કે પરિપૂર્ણ સૂર્ય વર્ષ પંચકરૂપ યુગમાં કેણુ આદિવાળા છે અને કેણ, અન્તવાળા છે એ પ્રશ્ન જ ઉદ્દભવતું નથી. યુગસંવત્સરના પ્રથમ ચ% સંવત્સર દ્વિતીય ચન્દ્ર સંવત્સર અભિવદ્વિત સંવત્સર ચન્દ્રસંવત્સર અને અભિવદ્ધિત સંવત્સર એવા પાંચ ભેદ પ્રક્સ કરવામાં આવી ગયા છે. દક્ષિણાયન અને ઉત્તરાયણના ભેદથી બે ભેદ અયનના અગાઉ કહેવાઈ ગયા છે. આ જ પ્રકારથી માસાદિકાના ભેદના સમ્બન્ધમાં પણ સમજી લેવું ઘટે. 'किमाइया पाखा, किमाइया अहोरत्ता किमाइया मुहुत्ता किमाइया करणा किमाइया णखत्ता
SR No.009347
Book TitleJambudwip Pragnaptisutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages569
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jambudwipapragnapti
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy