SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજનાં બનાવેલાં સૂત્રો કાશ્મીર થી કન્યાકુમારી તેમજ કરાંચી થી કલકત્તા સુધી દરેક સ્થળે હોશથી વાચાય છે કારણ કે આવી રીતે શાસ્ત્રો તૈયાર કરવાનુ અનેખું કાર્ય હજુ સુધી કોઈ કરી શક્યું નથી ક શ્રી સ્થાનકવાસી જૈન સમાજ ઉ૫રા ત શ્રી દેરાવાસી સંપ્રદાયના મહાન આચાર્યશ્રી રામવિજયસૂરીજી તથા અન્ય મુનિવરોએ તેમજ તેરાપ થી મહાસભા કલકત્તાવાળાએ આ સૂત્રે અપનાવ્યા છે દેશ-પરદેશના મેમ્બરે વાચી જૈન ધર્મના શ્રુતજ્ઞાનને અણુમેલો લાભ લઈ રહ્યા છે હમણાજ લડનની ઈન્ડીઆ ઓફીસ લાઇબ્રેરીએ આ સૂત્રે મગાવ્યા છે આપ રૂપીઆ ૨૫૧-૦-૦ એકલી મેમ્બર તરીકે નામ નોંધાવી હતે હસ્તે લગભગ રૂપીઆ પાચસો સુધીની કિંમતના શાસ્ત્રો વિના મૂલ્ય મેળવી શકે છે વધુ વિગત માટે લખે ઠે શીન લેજ પાસે, ]. ગરેડીઆકુવા રોડ , રાજકેટ શ્રી અખિલ ભારત & શાસ્ત્રોદ્ધાર સમિતિ સ્થા. જૈન
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy