SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ “શ્રી અખિલ ભારત શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિના ટુંક પરિચય” સ્થાનકવાસી સમાજની આ એકની એક સસ્થા છે કે જેણે અત્યાર સુધીમા તેર સૂત્રા છપાવી બહાર પાડી દીધા છે સાત સૂત્રા છપાય છે અને બીજા કેટલાક છાપવા માટે તૈયાર થઈ ચૂકયા છે આ પ્રમાણે આ સસ્થાએ મહાન પ્રગતિ સાધી છે તેના ટુક પરિચય આ પત્રિકામા આપેલ છે તે વાચી જઇ સર્વ સ્થા જૈન ભાઈબહેનેાએ આ સસ્થાને ચાતિ મદદ કરી તેના કાર્યંને હજી વિશેષ વેગવાન બનાવવાની જરૂર છે ખાલી ઘડા વાગે ઘણા એમ સ્થા કેન્ફરન્સ જેમ ખેાટા ખણુગા પુકનારી સંસ્થાની કાઈ કિંમત નથી, ત્યારે નક્કર કામ કરનારી આ શાસ્ત્રોદ્ધાર સમિતિને દરેક પ્રકારે ઉત્તેજન આપવાની દરેક સ્થાનકવાસી જૈનની અનિવાર્ય ક્રુજ છે અને આ સર્વે સૂત્રો તૈયાર કરનાર પૂજ્ય મુનિશ્રી ઘાસીલાલજી મહારાજના સ્થાનકવાસી સમાજ ઉપર ઘણા મહાન ઉપકાર છે વયેવૃદ્ધ હાવા છતા તેઓશ્રી જે મહેનત લઈ સૂત્ર તૈયાર કરાવે છે તેવુ કામ હજી સુધી બીજા કાઈએ કર્યુ નથી અને ખીજુ કાઈ કરી શકશે કે નહિ તે પણ શકાભર્યું છે પૂજ્ય મુનિશ્રીના આ મહાન ઉપકારને કિંચિત બદલા સમાજે આ શાસ્ત્રોદ્ધાર સમિતિને અની શકતી સહાય કરીને વાળવાના છે. સ્થાનકવાસી સમાજ જ્ઞાનની કદર કરવામા પાછે હેઠે તેમ નથી એવી અમે આશા રાખીએ છીએ “ જૈનસિદ્ધાત ” પત્ર ઓકટોમ્બર ૧૯૫૭ ,
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy