SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ मुनितोपणी टीका, पतिक्रमणाध्ययनम्-४ २६१ मुक्ताभ्य एव युक्तिभ्योऽसत्चात्, सत्त्वेऽपि वा तत्तदोपसम्पृक्तत्वादिति चेत्तुच्छमिदम्, यतः 'सिद्धाः' इति प्राप्तस्यैव हि प्रतिषेधो भवति, सिद्धाः सन्तीत्यत एव भवताऽप्युच्यते, 'न सन्ती'-ति, प्रसिद्धपतियोगिकस्यैव ह्यभावस्य सर्वत्र ग्रहण दृश्यते, गोशृङ्ग नास्तीति वक्तु शक्यते यतो गोशृङ्गमन्यत्रोपलभ्यते, यच्च नोपलभ्यते न तत्मतियोगिकाभायो वक्तु शक्यते-'शशशृङ्ग नास्त्यश्वशृङ्ग नास्तीति । यद्यपि पदपार्थक्ये शशादेः शृङ्गादेव वाच्याः सन्त्येव घटादेरिक, यदि कोई कहे कि-यह आशातना कैसे ? क्योंकि ऊपर कही हुई युक्तियों से यह बात सत्य ही जान पडती है' तो इस का उत्तर यह है कि-'तुमने जो कहा है कि-'सिद्ध नहीं हैं। इसी से 'सिद्ध हैं'-ऐसा सिद्ध हुआ, क्योंकि सत् (विद्यमान) वस्तु का ही निषेध किया जाता है, जो वस्तु विद्यमान नहीं है उसका निषेध भी नहीं किया जासकता है, 'गायके सींग नहीं हैं। ऐसा कहा जाता है, इसलिए कि गाय के सीग होते है, जो वस्तु त्रिकालमें होने की नहीं, जैसे घोडे या खरगोश के सीग, तो ऐसी वस्तुओं का निषेध भी प्रायः बुद्धिमान मनुष्यों के मुख से नहीं किया जाता, यों तो शशशृग आदि पदों को अलग २ रखने पर प्रत्येक का अर्थ प्रसिद्ध ही रहता है, किन्तु इकट्ठा कर देने पर 'शशशृग' 'अश्वशृग' आदि शब्दों का अर्थ होगा 'खरगोश के सींग' 'घोडे જે કઈ કહે કે –“આ આશાતના કેવી રીતે? કેમકે ઉપર કહેવામાં આવેલી યુકિતઓથી આ વાત તદન સત્યજ દેખાય છે, તે એને ઉત્તર એ છે કે – તમે જે કહ્યું કે “સિદ્ધ નથી,’ એ વાકય ઉપર સિદ્ધ છે, તેમ નિશ્ચય થયેલ છે કારણ કે સત્-વિદ્યમાન–વસ્તુને જ નિષેધ થઈ શકે છે, જે વસ્તુ વિદ્યમાન ન હોય તેને નિષેધ પણ કરી શકાતો નથી “ગાયને શીંગ નથી” એમ કહેવામાં આવે છે તે એટલા માટે કે “ગાયને શીંગ હોય છે જે વસ્તુ ત્રિકાળમા હાયજ નહિ, જેમકે ઘડા અથવા ખરગેશના શીંગ” તે એવી વસ્તુઓને નિષેધ પણ ઘણુ કરી બુદ્ધિમાન મનુષ્યના મુખથી કરવામાં આવતા નથી જેમકે શશશૃંગ આદિ પદેને જૂદા–જૂદા રાખવાથી પ્રત્યેકને અર્થ પ્રસિદ્ધજ રહે છે પરંતુ એકઠા કરવાથી શચરાગ” “અશ્વગૃગ” આદિ શબ્દનો અર્થ થશે “ખરગોશના શીંગ” “ઘડાના
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy