SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ मुनितोषणी टीका, प्रतिक्रमणाध्ययनम्-४ पुण्यप्रकृतिमाहुल्येनाऽन्तःसन्त्यक्तनिखिलाऽऽसक्तितया केवलमौदासीन्येनैव, तदपि च ससारावस्थायामेव, एव केवलज्ञाने सम्प्राप्तेऽपि मोहनीयकर्माभावादनिच्छाया सत्यामपि समवसरणादिपाप्तिस्तीर्थकरनामकर्मप्रकृतिफलभोगस्य दुर्निवारतया तदुदयेनैव, न तावता वीतरागत्वप्राप्त्युत्तर तेषा किश्चिद्धीयते वीतरागत्वादेव । 'सिद्वाण' इति, सिद्धानामाशातना यथा-न सन्ति सिद्धाधेप्टालोगो की तरह मासक्त हो कर नही, किन्तु पूर्वोपार्जित पुण्यप्रकृति का प्रवल उदय होने के कारण अनिवार्य भोगों को अनासक्त हो कर उदासीन भावसे भोगा है, इसी प्रकार मोहनीय कर्म का अभाव होने से सब प्रकार की इच्छा से रहित और वीतराग हो जाने पर भी तीर्थकरनामकर्म प्रकृति के उदय के कारण दुर्निवार देवकृत समवसरणादि से युक्त होते हैं। अतएव 'अर्हन्त नहीं हैं'-इत्यादि कथन करना आशातना है। सिद्धों की आशातना से, यह आशातना इस प्रकार होती है-'सिद्ध नहीं हैं,' क्यों कि उनके हलन चलन आदि किसी प्रकार की चेष्टा का अभाव है, और यदि वे हों भी तो रागढेपसे मुक्त नहीं है, क्यों कि राग-द्वेप ध्रुव होने के कारण किसी से नष्ट नहीं किये जा सकते, और साथ ही यह भी कह सकते है कि जिनको आप सिद्ध करते है वे भी असर्वज ही है, सर्वज्ञ नहीं है, क्यों कि નહિ, પરંતુ પાર્જિત પુણ્ય પ્રકૃતિના પ્રબળ ઉદય હોવાના કારણે અનિ વાર્ય ભેગેને અનાસકત થઇને ઉદાસીનભાવથી ભેગવ્યા છે, એ પ્રમાણે મેહનીય કર્મને અભાવ હોવાથી સર્વ પ્રકારની ઈચ્છાથી રહિત અને વિતરાગ થવા પછી પણ તીર્થકર નામકર્મ પ્રકૃતિના ઉદયના કારણે દુર્નિવાર દેવકૃત સમવસરણાદિથી યુક્ત હોય છે, એટલા માટે “અહંન્ત નથી” ઈત્યાદિ કહેવુ તે આશાતના છે સિદ્ધોની આશાતનાથી, તે આશાતના આ પ્રયાણે છે–પ્રસિદ્ધ નથી કારણ કે તેને હલન-ચલન આદિ કોઈ પ્રકારની ચેષ્ટા કરવાપણું નથી, અને જે તેઓ હેય તો પણ રાગ-દ્વેષથી તે મુક્ત નથી, કારણ કે રાગ-દ્વેષ ધ્રુવ હોવાના કારણે કઈથી નાશ થઈ શકતું નથી, અને સાથે-સાથે એ પણ કહી શકીએ છીએ કે – આપ જેને સિદ્ધ કહે છે તે પણ અસર્વજ્ઞ છે, સર્વજ્ઞ નથી, કેમકે વસ્તુના સામાન્ય
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy