SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિક સૂત્ર વિગેરે રાત્રે જોયા તે સસ્કૃત હિંદી અને ગુજરાતી ભાષા એમા હોવાને કારણે વિદ્વાન અને સામાન્ય જનેને ઘણુ જ લાભદાયિક છે તે વાચન ઘણુ જ સુંદર અને મનેર જન છે આ કાર્યમાં પૂજ્ય આચાર્યશ્રી જે અઘાત પુરુષાર્થે કાર્ય કરે છે તે માટે વારંવાર ધન્યવાદને પાત્ર છે. આ સૂત્રેથી સમાજને ઘણું લાભનું કારણ છે હસ સમાન બુદ્ધીવાળા આત્માઓ સ્વપરના ભેદથી નિખાલસ ભાવનાએ અવલોકન કરશે તે આ સાહિત્ય સ્થાનકવાસી સમાજ માટે અપૂર્વ અને ગૌરવ લેવા જેવું છે માટે દરેક ભવ્ય આત્માઓને સૂચન કરૂ છું કે આ સૂત્ર પિતાના ઘરમાં વસાવાની સુદર તકને ચૂકશે નહિ કારણ આવા શુદ્ધ પવિત્ર અને સ્વપર પરા ને પુષ્ટીરૂપ સૂ મળવા બહુ મુશ્કેલ છે. આ કાર્યને આપશ્રી ત્થા સમિતિના અન્ય કાર્યકરે જે શ્રમ લઈ રહ્યા છે તેમાં મહાન નિજારાનું કારણ જેવામા આવે છે તે બદલ ધન્યવાદ એજ લી શારદાબાઈ સ્વામી ખભાત સંપ્રદાય બરવાળા સપ્રદાયના વિદુષી મહાસતીજી મોઘીબાઈ સ્વામીને અભિપ્રાય ધધુકા તા ર૭–૧-૫૬ શ્રીમાન શેઠ શાન્તીલાલ મગળદાસભાઈ પ્રમુખ અ. ભાટ - સ્થા. જૈનશાસ્ત્રોદ્ધાર સમિતિ મુ રાજકેટ અત્રે બિરાજતા ગુરુ ગુરુના ભડાર મહાસતીજી વિદુષી મોઘીબાઈ સ્વામી તથા હીરાબાઈ સ્વામી આદિ ઠાણુ બને સુખશાતામા બિરાજે છે આપને સૂચન છે કે અપ્રમત અવસ્થામાં રહી નિવૃત્તિ ભાવને મેળવી ધર્મધ્યાન કરશેજી એજ આશા છે વિશેષમાં અમને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજના રચેલા સુત્રો ભાઈ પોપટ ધનજીભાઈ તરફથી ભેટ તરીકે મળેલા તે સૂત્રે તમામ આઘોપાન વાગ્યા મનન કર્યા અને વિચાર્યા છે તે સૂત્ર સ્થાનકવામી સમાજને અને વીતરાગ માર્ગની પૂબજ ઉન્મત્ત બનાવનાર છે તેમાં આપણી શ્રદ્ધા એટલી ન્યાય રૂ૫થી ભરેલી છે તે આપણા સમાજ માટે ગૌરવ લેવા જેવું છે હમ સમાન
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy