SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ सुबोधिनी टीका. सूत्र १०७ सूर्याभदेवस्य पूर्व भवजीवप्रदेशिराजवर्णनम् .. ५१ ... मिति सर्वमेव वा कुशलानुष्ठान', तत्प्रधान यस्य स तथा, वेदप्रधान:-वेदा= आगम:--लौकिक-लोकोत्तरकुमावचनिक भेदेन त्रिविधः, स प्रधान यस्य स तथा, स्वसमयपरसमयज्ञानसम्पन्न इत्यर्थः, नयप्रधान:-नया: नौगमादयःसप्त त एव भेदमभेदतः सप्तशतविधाः, ते प्रधानानि यस्य स तथा विचित्राभिग्रहधारीत्यर्थः सत्यप्रधान:-सत्य सकलपाणिनामत्यन्तहितकर वचनम्, तत् प्रधान यस्य स तथा-हितमितप्रियवचनयुक्त इत्यर्थः, शौच. प्रधान:-शौच-द्रव्यतो लेपरहित्य भावतो निरवधाचरण, तत् प्रधान यस्य स तथा, ज्ञानप्रधाना-ज्ञानमत्यादिक तत् प्रधान यस्य स तथा, दर्शनप्रधान: कुशल अनुष्ठानों का नाम ब्रह्म है इस ब्रह्मप्रधानता वाले वे थे. इसलिये इन्हें ब्रह्मप्रधान कहा गया है। आगम का नाम वेद है, यह लौकिक, लोकोत्तर, और कुमायनिक के भेद से तीन प्रकार का है, यह वेद इनमें प्रधान था. अतः इन्हें वेदप्रधान कहा गया है। तात्पर्य यह कि ये स्व. समय के और परसमय के ज्ञान से संपन्न थे नैगम, संग्रह आदि जो सात नय है ये नय ही भेदप्रभेद की अपेक्षा ७०० हो जाते हैं ये नय इनमें प्रधान थे. अर्थात ये बहुत ही सूक्ष्मरूप से नयों के विशेषज्ञाता थे इस. लिये इन्हें नयप्रधान कहा गया है। अभिग्रहविशेषों का नाम नियम है अर्थात् ये विचित्र अभिग्रहों के धारी थे सकलप्राणियों के एकान्तरूप से हितकर्ता जो वचन होते हैं उनका नाम सत्य है इस सत्यप्रधान येथे अर्थात् ये हित, मित, प्रिय वचन बोलते थे । द्रव्य और भाव की अपेक्षा से शौच दो प्रकार का है-लेपरहित होना यह द्रव्य की अपेक्षा शौच है ઠાનનું નામ બ્રહ્મ છે. એએ આ બ્રહ્મ પ્રધાનતાથી ચુકત હતા એથી જ એઓ બ્રહ્મ પ્રધાન કહેવાતા હતા, આગમનું નામ વેદ લૌકિક, લેકોત્તર અને દુખાવચનિક આમ ત્રણ પ્રકારનું છે, આ વેદ એમનામાં પ્રધાન હતું એથી એ વેદપ્રધાન કહેવાતા મતલબ એ છે કે એઓ સ્વસમયના અને પરસમયના જ્ઞાનથી સંપન્ન હતા, નિગમ, સંગ્રહ વગેરે જે સાત નયે છે તે ન ભેદ પ્રભેદની અપેક્ષાએ ૭૦૦ થઈ જાય છે, એ નય પણ એમનામાં પ્રધાન હતા એટલે કે એઓ ખૂબ જ નયના સૂક્ષ્મજ્ઞાતા હતા, એથી જ એઓ નયપ્રધાન કહેવાય છે, અભિગ્રહ વિશેષનું નામ નિયમ છે, એટલે કે એઓ વિચિત્ર અભિગ્રહોને ધારણ કરનારા હતા, એકનિષ્ઠ થઈને જે સકલ પ્રાણીઓના હિત માટે વચને કહેવાય છે તે સત્ય છે, એઓ સત્યપ્રધાન હતા, એટલે કે એઓ હિત, મિત અને પ્રિય વચન બોલનારા હતા વ્ય અને ભાવની અપેક્ષાએ શૌચના બે પ્રકારો છે, લેપરહિત, થવું એ દ્રવ્યની અપેક્ષાએ શોચ છે, અને નિરવ આચરણ કરવું એ ભાવની અપે
SR No.009343
Book TitleRajprashniya Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages499
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy