SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ - - राजप्रश्नोयंसूत्र प्रायश्चित्तानि-दुःस्वमादिविघातामवश्य प.रणीयत्वाद् येन स तथा, तत् कौतुकानि-मपीतिलकादीनि, मद्गलानि तु सिद्धार्थ दूध्यक्षतर्वावरादीनि । तथा-- सन्नद्धबद्धवर्मितकवचः-सन्नद्धं शरोरे आरोपणात. बद्ध-गाढतरवन्धनेन बन्धनात्, वर्मितम् अङ्गरक्षार्थ मुठुनया परिहितं करचं येन मः, तथाउत्पीडितशरासनपटिकः-उत्पीडिता-प्रत्यञ्चारोपणेन नम्रीकृता शासनपटिका धनुदण्डो येन सः, अथवा-उत्पांडिता स्कन्धे स्थारिता शरासनपट्टिका धनु आदिकों के लिये अन्न का भाग किया, दुःस्वप्न आदिकों को नष्ट करने के लिये अवश्यकरणीय होने से कौतुक मङ्गलरूप प्रायश्चित्त किये मषी तिलक आदिकों का नाम कौतुक, सिद्धार्थ सरसो, दही. अक्षत दूर्वाकुर आदिको का नाम मंगल है। बाद में उसने सन्नद्ध, बद्ध, वर्मित कवच को पहिरा, पहिले उसे शरीर पर आरापण किया. इसलिये बह कवच सन्नद्ध हुआ, बाद में वह गाढतर बंधन से जकड कर कस दिया गया. इससे बद्ध हुआ, तथा अङ्गरक्षा के निमित्त ही यह धारण किया गया था. अनावर्मित हुआ "उत्पीडितशरासनपट्टिकः" से यह प्रकट किया गया है कि वह शरासनपट्टिका-धनुदण्ड जब प्रत्य'चा पर आरोपित किया गया तव झुक गया. अथवा उत्पीडित शब्द का अर्थ 'कंधे पर रखना भी है। तथाच प्रत्यंचा आरोपित की जाने से झुका दिया है, धनुप दण्ड जिसने अथवा स्कन्ध पर आरोपित किया है धनुर्दण्ड जिसने, ऐसा वह चित्रसारथी हो गया तात्पर्य कहनेको यही है कि उस चित्रसारथी ने अपने धनुप पर प्रत्यञ्चा आरोपित करली, अथवा उसे हाथ में न लेकर कंधे पर टॉग लिया. अपने कंठ કરવા માટે અવશ્યકરણીય મંગલરૂપ પ્રાયશ્ચિત્તો કર્યા. મીતિલક વગેરેને કૌતુક, સિદ્ધાદ્ધ-સર્ષપ, દહીં, અક્ષત દુર્વાકુર વગેરેને મંગલ કહે છે. ત્યારપછી તેણે સન્નદ્ધ, બદ્ધ, વમિત કવચ પહેર્યું. પહેલાં તે કવચનું તેણે શરીર પર આપણ કર્યું. એથી તે કવચ સન્નદ્ધ થયું ત્યારપછી ગાઢતર બંધનવડે કરવામાં આવ્યું એથી તે બદ્ધ થયું. અને અંગરક્ષક માટે તેને ધારણ કરવામાં આવ્યુ હતું એથી તે વમિત થયું.' "उत्पीडितशरासनपट्टिकः" मेथी - ५०८ ४२वार्भा माव्युछते शासन (ધનુષદંડા) પર જયારે પ્રત્યંચા ચઢાવવામાં આવી તે શરાસન પટ્ટિક નમી ગઈ હતી. અથવા ઉત્પીડિત શબ્દને અર્થ “ખભાપર મૂકવું” પણ થાય છે. પ્રત્યંચા ચઢાવવાથી જેણે ધનુષદંડને નમાવી દીધા છે અથવા ખભાપર જેણે ધનુર્દડ ધારણ કર્યો છે એ તે ચિત્રસારથિ શોભવા લાગે. મતલબ એ છે કે તે ચિત્ર સારથિએ પિતાના ધનુષ પર પ્રત્યંચા ચઢાવી લીધી હતી. અથવા તે ધનુષને હાથમાંથી ખભા પર ભેરવી દીધું
SR No.009343
Book TitleRajprashniya Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages499
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy