SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ सुबोधिनीटीका. सूर्याभिस्यामलकल्पास्थितभगवद्वदनादिकम् अत एव-दुरभिगन्ध-दुर्गन्धयुक्त सर्व वैक्रियशक्तयोत्पादितसंवर्तकवायुना आध्याऽऽधूय-अपनीयापनीय एकान्ते-योजनपरिमण्डलाद दूरतमे देशे एडयत-' प्रक्षेपयत, एडयित्वा नात्युदक-नाधिकजलं, नातिमृत्तिक नाधिकमृत्तिक मुरभिगन्धोदकवर्षमिति परेण सम्बन्धः, एवमग्रेऽपि, मविरलंपस्पृष्ट-१ अविरलानि-प्रकृष्टघनीभूतानि कर्दमसम्भवाद, प्रस्पृष्टानि-प्रकृष्टस्पर्शनानि यस्मिस्तम् अत एव रजोरेणुविनाशनं-रजसां-लक्षणतररेणुपुदगलरूपाणां, रेणूनां-स्थूलधूलीनां च विनाशन-दूरीकारक दिव्यम्-अपूर्व सुरभिगन्धोदक वर्ष-सुगन्धयुक्ताचित्तजलवर्षगं वर्षत, धर्पित्वा योजनपरिमण्डल क्षेत्र निहतअपवित्र वस्तु हो तथा अचोक्ष-अनपनीत अशुचि द्रव्य हो, पूतिक-सडी गली बस्तु हो, कि जिससे वहां का वातावरण दुर्गधित बन रहा हो सबको अपनी चैक्रियशक्ति द्वारा उत्पादित संवर्तत घायु से हटा हटाकर-उडा उडाकर उस योजन परिमण्डल स्थान से दप्तर देश में डाल दो-प्रक्षित कर दो. पक्षिप्त करके फिर तुम लोग दिव्य-अपूर्व, सुगंधयुक्त अचित्त जल की वर्षा करो. यह वर्षा ऐसी हो की जिसमें जल अधिक न बरसे. और नातिमृत्तिक-न जिस वर्षा से मिट्टी ही उखडे-अर्थात् कीचड म होने पाये। इस वर्षों में मूसलाधार पानी न बरसे-किन्तु रिमझिम २ ही पानी बरसे. जिससे सब पानी जमीन में ही समा जावे और उसका स्पर्श स्पष्ट प्रतीत होता रहे. इससे लाम यह होगा-की इस वृष्टि से रज का-लक्ष्णतर रेणुका और स्थूल धूलिरूप रेणुओंका-विनाश हो मायगा. अर्थात् रज और धूलि सब अच्छी तरह से जमीन पर ही दव जावेंगी. ऐसी दृष्टि करके फिर तुम लोग उस योजनपरिमित परिमદ્રવ્ય હોય, પૂતિક સડેલી વસ્તુઓ હોય કે જેનાથી ત્યાંનું વાતાવરણ દુધિત બની ગયું હોય, તે બધી વસ્તુઓને પિતાની વૈકિય શક્તિ વડે ઉત્પાદિક સંવર્તક પવનથી દૂર કરીને ઉડાવીને તે જન પરિમંડળ સ્થાનથી દૂરવાળા દેશમાં ફેંકી દે. ફેંકીને તમે દિવ્ય, અપૂર્વ સુગંધયુકત, અચિત્ત પાણીની વર્ષા કરે. આ વર્ષ એવી હેવી જોઈએ કે જેથી પાણું વધારે પડતું વર્ષ નહિ, અને “નાતિકૃત્તિક–જેને લીધે મારી પણ કાદવવાળી થઈ ન જાય. આ વર્ષોમાં પાણી મૂસળધાર વર્ષવું જોઈએ નહિ. પણ ઝરમર ઝરમર પાણી વર્ષવું જોઈએ. જેથી બધું પાણી જમીનમાં સમાવિષ્ટ થઈ જાય અને તેનો સ્પર્શ સારી રીતે જણાવે રહે. એનાથી એ લાભ થશે કે એ વર્ષોથી ધૂલિકણે-ક્ષણતર એટલે સુંવાળી રેણુઓને અને શૂલ ધૂલિરૂપ રણુઓને વિનાશ થઈ જશે. એટલે કે રજ ધૂલિના કણ સારી રીતે જમીનમાં જ દબાઈ જશે. આ જાતની વર્ષા કરીને તમે લોકે તે જન જેટલા પરિમંડળ રૂપ ક્ષેત્રને એવું બનાવી
SR No.009342
Book TitleRajprashniya Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages721
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy