SearchBrowseAboutContactDonate
Page Preview
Page 822
Loading...
Download File
Download File
Page Text
________________ न प्रमेयबोधिनी टीका पद २१ सू० १० पुद्गलचयननिरूपणम् पुदगलानामुपचयो द्रष्टव्यः, तथा चौदारिकशरीरस्य पुद्गलानां निर्याघातापेक्षया तु पड्भ्यो दिग्भ्यः समाहरणेनोपयो भवात, व्याघातापेक्षया तु कदावित् त्रिदिग्भ्यः कदाचिचतुर्दिग्भ्यः, कदाचित् पञ्चदिग्भ्योऽवसेयः, वैक्रियशरीरस्य आहारकशरीरस्य च पुद्गलानां नियमतः षड्भ्यो दिग्भ्यः समाहरणेन उपचयो भवति, तैजसशरीरस्य कार्मणशरीरस्य च पुद्गलानां नियाघातापेक्षया पड्भ्यो दिग्भ्यः समाहरणेन उपचयो भवति निफ्यातापेक्षयातु अदाचित् त्रिदिग्भ्यः, कदाचिचतुर्दिग्भ्यः, कदाचित् पञ्चदिग्भ्यः समाहरणेनोपचयो द्रष्टव्यः ‘एवं उवचिजति, अवचिति' एवम्-उक्तरीत्या औदारिकादि कार्मणपर्यन्तशरीराणां पुद्गला उपवीयन्ते, अपचीयन्ते च, तत्र अपचयस्तावत् पुद्गलानां हासः औदारिकादिशरीरेभ्यो निर्गमनम् उपचय के संबंध में भी कह लेना चाहिए। औदारिक, वैक्रियक, आहारक, तेजस और काण, इन सभी शरीरों के पुदगलों का उपचय समन्न लेनाचाहिए इस प्रकार औदारिक शरीर के पुदगलों का व्याघात ल होने पर छहों दिशाओं से उपचय होता है। व्याघात होने पर कदाचित् तीन दिशाओं से, कदाचित् चार दिशाओं से और कदाचित् पांच दिशाओं से उपचय होता है। वैक्रिय और आहारकशरीर के पुदालों का उपचय नियम से छहों दिशाओं से होता है । तेजस और फार्मणरीर के पुगलों का उपचय व्याघात न होने की स्थिति में छहाँ दिशाओं से होता है और यदि व्याघात हो तो कदाचित् तील, कदाचित् चार और कदाचित् पांच दिशाओं से उपचय होता है। इस प्रकार औदारिक आदि पांचों शरीर के पुन्छल उपचित भी होते हैं और अपचित् भी होते है अपचय का अर्थ है गुगलों का हासनाश होना, अर्थात् कतिपय पुनलों का औदा रिकशरीर आदि ले लिकलना, कल होना, हट जाना। यह अपचय उपचय के समान ही समझना चाहिए। સમ્બન્ધમા પણ કહેવું જોઈએ દારિક, વૈક્રિયક, આહારક, તેજસ અને કામણ આ બધા શરીરના ઉપચય સમજી લેવાં જોઈએ, આ પ્રકારે દારિક શરીરના પુગલોને વ્યાઘાત ન થતાં છએ દિશાએથી ઉપચય થાય છે. વ્યાઘાત થતાં કદાચિત ત્રણ દિશાઓથી કદાચિત ચાર દિશાઓથી અને કદાચિત પાંચ દિશાઓથી ઉપચય થાય છે. વૈક્રિય અને આહારકશરીરના પુદ્ગલોના ઉપચય નિયમથી છએ દિશાઓમાં થાય છે. તૈજસ અને કાર્માણ શરીરના પુદગલેનો ઉપચય વ્યાઘાત ન થવાની સ્થિતિમાં છએ દિશાઓથી થાય છે અને જે વ્યાઘાત થાય તે કદાચિત ત્રણ, કદાચિત ચાર અને કદાચિત, પાચ દિશાઓથી ઉપચય થાય છે. એ પ્રકારે દારિક આદિ પાંચે શરીરના પુદ્ગલ ઉપચિત પણ થાય છે અને અપચિત પણ થાય છે. અપચયને અર્થ છે પુદ્ગલોને હાસ (નાશ) થવે, અર્થાત્ કતિ પય પુદ્ગલોનું દારિક શરીર આદિથી નિકળવું, ઘટવું, દૂર થવું આ અપચય ઉપચયના સમાન જ સમજવું જોઈએ १०१०२
SR No.009341
Book TitlePragnapanasutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy