SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ५५४ प्रापनाले निकाचितानि सकळकरणायोग्यत्वेन प्य:स्थापितानीत्यर्थः, प्रस्थापितानि मनुप्य. गनि पञ्चन्द्रियजातिसबादरपर्याप्तसुभगादेययशः कीर्तिनाममहोदयत्वेन व्यवस्थापितानि, निविष्ट नि उत्कटानुभावजनकत्वेन स्थितानि, अभिनिविष्टानि-विलक्षण विलक्षणतराध्यवसायभावेन अत्युत्कटानुभावजनकतया व्य स्थापितानि, तथा-'अभिसमन्नागयाई उदिन्नाई णो उपसंताई हवंति' अभिसमन्वागवानि-उदयालिमुबीभूतानि, उदोणानि-विपाकोदयम् प्राप्तानि नोपशान्तानि-नात्यन्ताभानमापन्नानि निकाविताद्यवस्थोद्रेकरहितानि वा न भवन्ति 'से णं रयणप्पभापुढवी नेरइए रयणप्पभापुढवी नेरइए हिनो अणंतरं उमट्टित्ता तित्यगरत्तं लभेजा' स खलु-उपर्युक्त स्वरूपो रत्नाभापृथिवी नैर यि को रत्नप्रभापृथिवी नैरयिकेभ्योप्रकार कर्मों को व्यवस्थापित करना । कुन का अभिप्राय है निशाचिन करना अर्थात् जिनमें किसी भी करण का प्रवेश न हो सके। प्रस्थापित का अर्थ हैमनुष्यगति, पंचेन्द्रिय जाति, बस, चादर पर्याप्त, सुभग, आदेय, एवं यशः कीति नाम कर्म के उद्य के साथ व्यवस्थापित होना । निविष्ट का आशय है वह-कर्मों का उत्कृष्ट अनुभाव जनक रूप में स्थित होना । वही कर्म जय विलक्षण अध्यवसाय के कारण अत्यन्न तीव्र अनुमाव का जनक होता है तव वह अभिनिविष्ट कहलाता है। अभि समन्वागत का अर्थ है उदय के सन्मुख होना उदीर्ण था उदयप्राप्त का मतलब है-कर्म अपना फलदेने लगे। कर्म के उपशान्त होने के यहां दो अर्थ हैं -प्रथम यह कि उस कर्म को सत्तो ही न हो, अर्थात् वह कर्म बंधा ही न हों दसरा अर्थ है-बद्ध हो चुकने पर भी निका. चित या उदय आदि अवस्था को प्राप्त न हो आशय यह हुआ कि रत्नप्रभा पृथ्वी के जिस नारक ने पूर्वकाल में नोर्यकर नामकर्म का बन्ध किया है और લાગુ ન થઈ શકે, એ પ્રકારે કર્મોને વ્યવસ્થાપિત કરવાં કૃતનો અભિપ્રાય છે નિકાચિત કરવું અર્થાત્ જેમનામાં કઈ પણ કરણને પ્રવેશ ન થઈ શકે. પ્રસ્થાપિતને અર્થ છેમનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રણ બા૨, પર્યાપ્ત, સુભગ, આદેય તેમજ યશઃ કીતિ નામકર્મના ઉદયની સાથે વ્યવસ્થાપિત થવું. નિવિષ્ટને આશય છે બદ્ધ કર્મોને ઉત્કૃષ્ટ અનુભાવ જનક રૂપમાં સ્થિત થવું તેથી કમ બધા વિલક્ષણ અધ્યવસાયના કારણે અત્યંત તીવ્ર અનુભાવના જનક થાય છે ત્યારેતે અભિનિવિષ્ટ કહેવાય છે, - અભિસમન્વાગતનો અર્થ છે ઉદયના સંમુખ થવું ઉદીર્ણ અગર ઉદય પ્રાપ્તનો અર્થ છે-કર્મ પિતાનું ફળ આપવા લાગે. કર્મના ઉપશાન્ત થવાના અહી બે અર્થ છે પ્રથમ એ કે તે કર્મની સત્તા જ ન હોય, અર્થાત્ તે કર્મ બાંધ્યું જ ન હોય, બી અથ–બદ્ધ થઈ જવા છતાં પણ નિકાચિત અગર ઉદય આદિ અવસ્થાને પ્રાપ્ત ન થાય. આશય થયે કે રતનપ્રભા પૃથ્વીના જે નારકે પૂર્વકાળમાં તીર્થકર નામ કર્મ બન્ધન કર્યું છે અને બાધેલું તે કર્મ ઉદયમાં આવ્યું છે, તે જ નારક તીર્થકર થાય છે. જેણે કમની
SR No.009341
Book TitlePragnapanasutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy