SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ प्रशापनास्त्र पूर्वोत्पन्नैरसरकुमारैः पुष्कलानि तीव्रानुभागानि लेश्याद्रव्याणि उत्पादसमयादारभ्यैव अनु. भूयानुभूय क्षयं प्रापितानि अल्पानि च मन्दानुभागानि लेश्याद्रव्याणि अवशिष्यन्ते तस्मात्पूर्वोत्पन्न का अविशुद्धलेश्याः, पश्चादुत्पन्नकाः पुनस्तविपर्ययाद् विशुद्धलेश्या भवन्तीति बोध्यम् 'वेयणाए जहा नेरइया' वेदनायां तावदसुरकुमारा यथा नैरयिका उक्तास्तथा वक्तव्याः, 'अवसेसं जहा नेरइया णं' अवशेपर-अमुरकुमाराणां क्रियास्वरूपमायुः स्वरूपञ्च यथा नैरयिकाणां प्रतिपादितं तथैव प्रतिपादनीयम्, 'एवं जाव थणियकुमारा' एवम्-अमुरकुमाराइव यावत्-नागकुमाराः, सुपर्णकुमाराः, अग्निकुमाराः, विद्युत्कुमाराः, उदधिकुमाराः, द्वीपकुमाराः, दिक्कुमाराः, पवनकुमाराः, स्तनितकुमाराश्च वक्तव्याः ॥ सू० ४ ॥ पृथिवीकायिकादि समाहारादिवत्ताव्यता । मूलम्-पुढवीकाइया आहारकम्सवण्णलेस्साहिं जहा नेरइया, पुढ. विकाइया लव्वे समवेयणा ? हंता, गोयला! सव्वे वसवेरणा, से केणहए असुर कुमार विशुद्धतर लेश्या वाले होते हैं। इसका कारण यह है कि-जो असुरकुमार पहले उत्पन्न हुए हैं, उन्होंने अपनी उत्पत्ति के लमय से ही तीव्र अनुभाग वाले लेश्याद्रव्यों को भोग-भोग कर उनका बहुत भाग क्षय कर दिया है। अब उनके मन्द अनुभाग वाले अल्प लेश्या द्रम ही शेष रहे हैं। इल कारण पूर्वोत्पन्न असुरकुमार अभिशुद्ध लेगबाले होते हैं और पश्चात उत्पन्न उनसे विपरीत होने के कारण विशुद्धलर लेश्या पाले होते हैं। वेदना के विषय में असुमकुमारों को कराच्या नारकों के समान समझनी चाहिए । शेष अर्थात् क्रिया और आयु का स्वरूप भी नारकों के सदृश ही कहना चाहिए । और जैसी प्ररूपणा असुरकुमारों की की गई है वैसी ही नाग. कुमारों की, सुवर्गकुमारो की, अग्निकुमारों की, विद्युत्मारो की, बीपकुमारो की, दिक्कुमारों की, पवनकुमारो की तथा स्तनितकुमारों की करनी चाहिए। વિશુદ્ધતર લેશ્યાવાળા હોય છે. એનું કારણ એ છે કે જે અસુરકુમાર પહેલા ઉત્પન્ન થયેલ છે, તેઓએ પિતાની ઉત્પત્તિના સમયથી જ તીવ્ર અનુભાગવાળા લેશ્યા દ્રવ્યોને ભોગવી ભોગવીને તેમને ઘણે ભાગ ક્ષય કરી નાખેલ હોય છે. હવે તેમના સન્દ અનુભાગવાળા અલ્પ લેશ્યા દ્રવ્ય જ શેષ રહે છે. એ કારણે પૂર્વોત્પન્ન અસુરકુમાર અવિશુદ્ધ વેશ્યાવાળા હોય છે અને પશ્ચ ત ઉત્પન્ન તેમનાથી વિપરીત હોવાને કારણે વિશુદ્ધતર શ્યાવાળા હોય છે. | વેદનાના વિષયમાં પણ અસુરકુમારોની વક્તચંતા નારકના સમાન સમજવી જોઈએ. શેષ અર્થાત્ ફિયા અને આયુનું સ્વરૂપ પણ નારાના સદશ જ કહેવું જોઈએ. અને જેવી પ્રરૂપણ અસુરકુમારોની કરેલી છે, તેવી જ નાગકુમારોની, સુવર્ણકુમારોની, અગ્નિકુમારોની વિઘકુમારોની, ઉદધિકુમારોની, દીપકુમારોની, દિફકમારોની પવનકુમારોની તથા સ્વનિતકમારોની કરવી જોઈએ.
SR No.009341
Book TitlePragnapanasutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy