SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयबोधिनी टीका पद १७ सू० ४ भवनपतिसमानाहारादिनिरूपणम् नो समशरीराः, नो वा समोच्छवास निःश्वासा भवन्ति तथा केचन असुरकुमारा महाशरीराः, केचन अल्पशरीरा भवन्ति तत्र महाशरीरा बहुतरान् पुद्गलान् आहारयन्ति, उच्छवासतया गृह्णन्ति निःश्वासतया मुश्चन्ति, अल्पशरीरा 'असुरकुमारा अल्पतरान् पुद्गलान् आहारयन्ति उच्छवासतया मुञ्चन्ति, निःश्वासतया मुश्चन्ति अतएव न तेऽपि समाहाराः नो वा समोच्छवास निःश्वासा भवन्तीति भावः, अत्रेदं बोध्यम्-असुरकुमाराणामुत्कर्षेण महाशरीरत्वं सप्तहस्तप्रमाणस्वात्मकं भवधारणीयशरीरापेक्षया बोध्यम् जघन्येनाल्पशरीरत्वमगुलासंख्येयभागप्रमाणत्वात्मकमबसेयम्, उत्तर वैक्रियापेक्षया पुनरुत्कर्पण महाशरीरत्वं योजनलक्षप्रमाणत्वम् जघन्येनाल्पशरीरत्वमङ्गुलासंख्येयभागप्रमाणत्वमवसेयम्, तत्रैते असुरकुमारा महाशरीरा पुदलों को उच्छवास रूप में ग्रहण करते हैं और अल्पतर पुद्गलों को नि:श्वास रूप में त्यागते हैं, अतएव वे समान आहारवाले, समान शरीर वाले और समान उच्छवास-नि:श्वास वाले नहीं होते, उसी प्रकार कोई-कोई असुरकुमार महाकाय होते हैं, कोई-कोई लघुकाय होते हैं । जो महाकाय हैं वे बहुतर पुद्गलों का आहार करते हैं, बहुतर पुद्गलों को उच्छ्वास के रूप में ग्रहण करते हैं, और निःश्वास के रूपमें त्याग करते हैं । जो असुरकुमार लघुकाय होते हैं, वे अल्पतर पुद्गलों का आहार करते हैं, अल्पतर पुद्गलों को उच्छ्वास रूप में ग्रहण करते हैं और अल्पतर पुद्गलों को नि:श्वास रूपमें त्यागते हैं । अतएव वे भी समान आहार वाले नहीं हैं, समान उच्छवास-निश्वास वाले भी नहीं है। यहां यह समझलेना चाहिए कि असुरकुमारों का अधिक से अधिक बडा शरीर सात हाथ का होता है, भवधारणीय शरीर की अपेक्षा से यह प्रमाण है। जघन्य प्रमाण अंशुल के असंख्यातवें भाग का जानना चाहिए । उत्तरवैफिय की ગલેને નિ:શ્વાસરૂપમાં ત્યાગે છે, તેથી જ તેઓ સમાન આહારવાળા, સમાન શરીરવાળા અને સમાન ઉચ્છવાસ નિઃશ્વાસવાળા નથી હોતા. એજ પ્રકારે કઈ કઈ અસુરકુમાર મહાકાય હાય છે, કેઈ કે લઘુકાય હોય છે. જે મહાકાય છે તેઓ ઘણા પગલે આહાર કરે છે, અને ઘણું પુદ્ગલેને ઉચ્છવાસ રૂપમાં ગ્રહણ કરે છે, અને નિઃશ્વાસના રૂપમાં ત્યાગે છે. તથા જે અસુરકુમાર લઘુકાય છે તેઓ અલપતર પુદ્ગલેને આહાર કરે છે, અલ્પતર પુ ને ઉચ્છવાસ રૂપમાં ગ્રહણ કરે છે, અલપતર પુદ્ગલેને નિઃશ્વાસરૂપમાં ત્યાગે છે. તેથી જ તેઓ પણ સમાન આહારવાળા નથી હોતા. સમાન ઉશ્વાસવાળા–નિઃશ્વાસવાળા પણ નથી હોતા. અહીં એ સમજી લેવું જોઇએ કે અસુરકુમારોનું અધિકથી અધિક મોટું શરીર સાત હાથનું હોય છે ભવધારણીય શરીરની અપેક્ષાએ આ પ્રમાણ છે. જઘન્ય પ્રમાણ આંગળને અસંખ્યાતમે ભાગ જાણ જોઈએ ઉત્તર વૈકિયની અપેક્ષાએ ઉત્કૃષ્ટ એક લાખ જન અને જઘન્ય આગળના અસંખ્યામા ભાગનું તેમના શરીરનું પ્રમાણ હોય છે. એ म०५
SR No.009341
Book TitlePragnapanasutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy