SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ वीकायिका आधास्तु तिस्टषु लेश्याम-कृष्णनीलकापोतलेश्यासु भणिता स्तथा पट्स्वपि लेश्याम-कृष्णादिशुक्लान्तलेश्यासु भणितव्याः, तदेवाह-'नवरं छप्पि लेस्साओ चारेयवानो, नवरम्-पृथिवीकायिकापेक्षया विशेषस्तु पडपिलेश्या:-कृष्ण छेश्यादि शुक्लान्ताश्चारयितव्या:अभिलापयितव्याः, तेषां षट्स्वपि लेश्यास्नु अन्यतमयाऽपि लेश्याया उत्पादसंभवात्, उत्पादगतवैकलेश्या विषये चोद्वर्तनायां पणां विकल्पानां संभवात्, तदमिलापो यथा-'से पूर्ण भंते ! कण्हलेस्से पंचिंदियतिरक्ख जोगिए कण्डले सेस पंचिंदियतिरिक्खजोणिएस उववजइ कण्हछेस्सेस्नु उववइ, जल्लेस्से उववज्जइ तल्लेत्से उववइ ? हंवा, गोयमा ! फण्हलेस्से पंचिंदियतिरिक्खजोणिए कण्हलेस्सेसु पंचिंदियतिरिक्खजोणिएसु उवव ज्जा सिय कण्हलेससे उववइ, सिप नीललेसे उपयट्टइ, सिय काउलेस्से उपयट्टइ, सिय तेउलेस्से उबवट्टइ, सिय पहलेरसे उबबट्टइ, सिय सुक्कलेस्से उवमट्टइ, सिय जल्लेस्से उवश्याओं में जानना चाहिए पंचेन्द्रिय तिर्यचों और मनुष्यों का कथन छहों लेश्याओं में वैसा ही है जैसे पृथ्वीकायिकों का प्रारंभ की तीन लेश्याओं में है। विशेष यह है कि पंचेन्द्रिय तिर्यचों और मनुष्यों की वक्तव्यता में छहों लेश्याओं का उच्चारण करना चाहिए उनका उत्पाद छह लेश्याओं में से किसी भी लेश्या में हो सकता है । और प्रत्येक लेश्या वाला छह लेश्याओं में से किसी भी लेश्या से युक्त होकर उवृत्त होता है। इसका कथन इस प्रकार समझना चाहिए___गौतमरवामी-हे भगवन् ! क्या कृष्णलेश्या वाला पंचेन्द्रिय तियेच कृष्णलेश्या वाले पंचेन्द्रित तिथंचों में उत्पन्न होता है ? और क्या कृष्णलेल्या चाले पंचेन्द्रिय तिर्यचो से उद्वृत्त होता है ? क्या जिस लेश्या से युक्त होकर उत्पन्न होता है, उसी लेश्या के साथ उवृत्त होता है? भगवान-हे गौतम ! हां, कृष्णलेश्यावाला पंचेन्द्रिय तिर्थच कृष्णलेश्या वाले पंचेन्द्रिय तिर्यचों में उत्पन्न होता है और कदाचित् कृष्णलेश्या वाला તિય અને મનુષ્યનું કથન છએ લેશ્યાઓમાં તેવું જ છે જેવું પૃથ્વીકાલિકાના પ્રારંભની ત્રણ લેશ્યાઓમાં છે. વિશેષ એ છે કે પચેન્દ્રિય તિર્યો અને મનુષ્યની વક્તવ્યતામાં છએ વેશ્યાઓના ઉચ્ચારણ કરવા જોઈએ. તેમનો ઉત્પાદ છએ વેશ્યાઓમાંથી કંઈ પણ લેશ્યામાં થઈ શકે છે. અને પ્રત્યેક વેશ્યાવાળા છએ લેશ્યાઓમાંથી કોઈ પણ લેશ્યાથી ચુક્ત થઈને ઉદ્દવૃત્ત થાય છે. તેનું કથન આ રીતે સમજવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શું કૃષ્ણલેશ્યાવાળા પંચેન્દ્રિય કૃષ્ણલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યંચામાં ઉત્પન્ન થાય છે અને શું કૃષ્ણલેશ્યાવાળા પંચેન્દ્રિય તિયાથી ઉદ્ભવૃત થાય છે? શું જે વેશ્યાથી યુક્ત બનીને ઉત્પન્ન થાય છે, તે જ વેશ્યાની સાથે ઉદ્ભૂત થાય છે ! શ્રી ભગવાન–હે ગૌતમ! હા, કૃષ્ણલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યચકૃષ્ણલેશ્યાવાળા પચન્દ્રિય તિર્યમાં ઉત્પન્ન થાય છે અને કેઈવાર કુણલેશ્યાવાળા થઈને જ ઉદ્દવૃત્ત થાય છે,
SR No.009341
Book TitlePragnapanasutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy