SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैवबोधिनी टीका पद १५ सू० ४ स्पृष्टद्वारनिरूपणम् ६२९ शब्दद्रव्याणि श्रोत्रेन्द्रियम् उपलभते, नो घ्राणेन्द्रियादिवद् बद्धस्पृष्टानि उपलभते, शब्दद्रव्यणां घ्राणेन्द्रियादिविषयभूतद्रव्येभ्यः सूक्ष्मत्वाद् बहुस्त्रात् तत्क्षेत्रभाविशब्दप्रायोग्यद्रव्यवांसकत्वाचात्मप्रदेशैः स्पृष्टमात्राण्यपि निर्वतीन्द्रियमध्ये प्रविश्य झटित्युपकरणेन्द्रियमभिव्यजन्ति, श्रोत्रेन्द्रियस्य च घ्राणेन्द्रियाद्यपेक्षया स्वविषयपरिच्छेदकत्वे पटुतरवात, अतएव स्पृष्टपात्राण्यपि शब्दद्रव्याणि श्रोत्रेन्द्रियं गृह्णाति, नो अस्पृष्टानि शब्दद्रव्याणि, तस्य प्राप्तविषयपरिच्छेदकन्चस्वभाव-वात्, गौतमः पृच्छति-'पुट्ठाई भंते ! रूवाई पासइ, अपटाई पासइ ?' हे भदन्त ! किं स्पृष्टानि-सम्बद्धानि रूपाणि चक्षुरिन्द्रियं पश्यति ? किम्वा अस्पष्टानि-असम्द्धानि रूपाणि पश्यति ? भगवानाह-'गीयमा!' हे गौतम ! 'नो पुटाई रुवाई पासइ, अपुट्टाई रूवाई पासई नो स्पृष्टानि-संवद्धानि रूपाणि चक्षुरिन्द्रियं पश्यति, अपितु है, उस प्रकार श्रोत्रेन्द्रिय नहीं । इसका कारण यह है कि घाणेन्द्रिय आदि के विषयभूत द्रव्यों की अपेक्षा शब्द अर्थात् भाषा वर्गणा के पुद्गल सूक्ष्म होते हैं और बहुत होते हैं। साथ ही शब्द द्रव्य उस-उस क्षेत्र में रहे हए शब्दपरिणमन के योग्य दूसरे शब्द द्रव्यों को भी वासित कर लेते हैं। इस कारण आत्मप्रदेशों के साथ स्पृष्ट होते ही निवृत्ति-इन्द्रिय में प्रवेश करके झट से उपकरणेन्द्रियको अभिव्यक्त कर देते हैं। इसके अतिरिक्त घ्राणेन्द्रिय आदि की अपेक्षा श्रोत्रेन्द्रिय अपने विषय को ग्रहण करने में अधिक पट है। इसका श्रोत्रेन्द्रिय स्पृष्ट शब्दों को ही ग्रहण करती है, अस्पृष्ट शब्दों को ग्रहण नहीं करती क्योंकि उसका स्वभाव प्राप्त-स्पृष्ट विषय को ही ग्रहण करनेका । गौतमस्वामी-भगवन् ! चक्षुरिन्द्रिय रूपों को ग्रहण करती है तो क्या स्पृष्ट रूपों को ग्रहण करती (देखती) है अथवा अस्पृष्ट रूपों को ग्रहण करती है ? भगवान-हे गौतम ! चक्षुरिन्द्रिय स्पृष्ट अर्थात् नेत्र के साथ सम्बद्ध रूपों તેનું કારણ એ છે કે ઘાણેન્દ્રિય આદિના વિષયભૂત દ્રવ્યોની અપેક્ષાએ શબ્દ દ્રવ્ય અર્થાત ભાષા વગણના પુદ્ગલ સૂક્ષમ હોય છે અને ઘણું હોય છે. તે સાથે શબ્દ દ્રવ્યું તે તે ક્ષેત્રમાં રહેલા શબ્દ પરિણમનના ચગ્ય બીજા શબ્દ દ્રવ્યોને પણ સુવાસિત કરી લે છે. એ કારણે આમ પ્રદેશની સાથે સ્પષ્ટ થાય છે નિવૃત્તિ-ઈન્દ્રિયમાં પ્રવેશ કરીને જલ્દી ઉપર કરશેન્દ્રિયને અભિવ્યક્ત કરી દે છે. તેના સિવાય પ્રાણેન્દ્રિય આદિની અપેક્ષાએ શ્રેન્દ્રિય પિતાના વિષયને ગ્રહણ કરવામાં અધિકપટું છે. એ પ્રકારે શ્રોત્રેન્દ્રિય સ્પષ્ટ શબ્દને જ ગ્રહણ કરે છે. અસ્કૃષ્ટ શબ્દને ગ્રહણ નથી કરતી, કેમકે તેમને સ્વભાવ પ્રાપ્ત સ્પષ્ટ વિષય જ ગ્રહણ કરવાને છે. • શ્રી ગૌતમસામી-હે ભગવન્! ચક્ષુઈન્દ્રિય રૂપનું ગ્રહણ કરે છે તે શું પૃષ્ટ રૂપનું “પ્રહણ કરે છે–દેખે છે, અથવા અસ્કૃષ્ટ રૂપને ગ્રહણ કરે છે? . . શ્રી ભગવાન-હે ગૌતમ! ચક્ષુઈન્દ્રિય સ્પષ્ટ અર્થાત્ નેત્રની સાથે સમ્બદ્ધ રૂપને ગ્રહણ
SR No.009340
Book TitlePragnapanasutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages881
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size64 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy