SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ४४० प्रयापनास्त्रे अथ मुक्तानि बैंक्रियशरीराणि औदारिकानी व प्ररूपयितुमाह-'तत्थ णं जे ते मुक्केल्लगा ते णं अणंता' तत्र खलु-तभोपां बद्धमुक्त क्रियशरीराणां मध्ये यानि तावद मुक्तानि वैक्रियशरीराणि तानि खलु अनन्तानि भवन्ति, तदनन्तत्वं च पूर्वोक्तौदारिकमुक्तशरीर व भावयितु माह-'अणंताहिं उस्लप्पिणि-मोसप्पिणीदि अवहीरंति कालभो' अनन्ताभि उत्सपिण्यवसर्पिणीतिः कालविशेषलक्षणाभिः प्रतितमययकैकशरीरापहारे कालत:-कालापेक्षया सर्मात्मना अपहियन्ते, तथा चानन्तार उत्सर्पिपवसर्पिगोषु यावन्तः समया भवन्ति तावत्प्रमाणत्या दनन्तत्वं मुक्त क्रियशरीराणां भवतीत्यतिदिशन्नाह-'जहा ओरालियस्स मुक्केल्लया तहेब बेउत्रियस्सवि भाणियबा' यया औदारिकस्य मुक्तानि शरीराणि अनन्तत्वेन प्रतिपादिता नि तगैव वैक्रियस्यापि शुक्तानि शरोमणि अनन्तत्वेन भणितव्यानि-वक्तव्यानीत्याशयः, अधाहारकशरीरगभित्य गौतमः पृच्छति-'केवड्याणं भंते ! आहारगसे घनीकृत सात रज्जु प्रमाण लोक की श्रेणी शा प्रतर समझना चाहिए । ____ अब मुक्त वैक्रिय शरीरों को औदारिक शरीरों के समान प्रतिपादन करने के लिए कहते हैं-पूर्वोक्त बद्ध और खुक्त वैक्रय शरीरों में से जो मुक्त वैफ्रिय शरीर हैं, वे अनन्त हैं । उनकी अनन्तता पूर्वोक्त औदारिक शरीर के समान समझने के लिए कहा है-अनन्त उत्सर्पिणियों एवं अक्सपिणियों में उनका अपहरण होता है, अर्थात् इन दोनों कालों के एक एक समय में एक-एक वैक्रियशरीर का अपहरण किया जाय तो समस्त मुक्त वैनिय शरीरों का अपहरण होता है । इसका तात्पर्य यह हुआ कि अनन्त उत्सर्पिणियों और अवसर्पिणियों में जितने समय होते हैं, उतना अनन्त यहां ग्रहण करना चाहिए, अर्थात् मुक्त वैक्रिय शरीरों का प्रमाण उतना ही है। इस प्रकार से मुक्त औदारिक शरीरों का प्रमाण कहा है, वैसा मुक्त क्रिय शरीरों का भी प्रमाण समझ लेना चाहिए। અથવા પ્રતરનું ગ્રહણ કરાય, ત્યા બધે પૂર્વોક્ત રીતીથી ઘનીકૃત સાત રજજુ પ્રમાણ લેકની શ્રેણી અગર પ્રસ્તર સમજવા જોઈએ. હવે મુક્ત વિકિય શરેરાના દારિક શરીરના સમાન પ્રતિપાદન કરવાને માટે કહે છે-પૂર્વોક્ત બદ્ધ અને મુક્ત ક્રિય શરીરમાંથી જે મુક્ત વૈશ્યિ શરીર છે, તેઓ અનન્ત છે. તેમની અનન્તતા પૂર્વોક્ત પદારિક શરીરના સમાન સમજવાને માટે કહ્યું છે, અનન્ત ઉત્સપિણિ તેમજ અવસર્ષિમાં તેમનું અપહરણું થાય છે, અર્થાત્ એ અને કાળના એક એક સમયમાં એક એક વૈકિય શરીરનું અપહરણ કરાય તે સમસ્ત મુક્ત વૈકિય શરીરના અપહરણ થાય છે. તેનું તાત્પર્ય એ થયું કે અનંત ઉત્સપિણિ અને અવસર્પિણમાં જેટલો સમય થાય છે. તેટલા અનન્ત અહીં ગ્રહણ કરવા જોઈએ. અર્થાત્ મુક્ત વૈકિય શરીરના પ્રમાણ એટલો જ છે. એ પ્રકારે જેવી મુક્ત ઔદારિક શરીરેના પ્રમાણ કહ્યાં છે. તેવાજ મુક્ત વાગ્યે શરીરના પણ પ્રમાણે સમજી લેવાં જોઈએ.
SR No.009340
Book TitlePragnapanasutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages881
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size64 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy