SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ प्रापनान्न तयैव भाषन्ते अतस्तेपामपि भाषा असत्या मृपा रूपैव भवति, अथ सर्वेपामपि पञ्चन्द्रियतिरश्वां किमसत्या रूपैच भाषा भवति ? इत्याकासाशं नेत्याह-'णण्णस्थ' नान्यत्र-शिक्षादेरन्यत्र न सत्यादित्रिकभापां भापन्ते इत्यर्थः, किन्तु-'सिक्खापुदगं उत्तरगुणलद्धि वा पडुच्च सच्चं पि भासं भासंति' शुकसारिकादयः पञ्चन्द्रियतिर्यग्योनिकाः शिक्षापूर्वकं वा संस्कारविशेपान-उत्तरगुणलब्धि वा कुतश्चित्त याविधक्षयोपशमविशेपाजातिस्मरणरूपां विशिष्टव्यवहारकोगलरूपां वा लब्धि प्रतीत्य-आश्रित्य सत्यामपि भापां भाषन्ते, 'मोसं पि सच्चा मोसंपि असच्चा मोसंपि भालं भासति' मृषामपि भायां भाषन्ते सत्यामृपामपि या धोखा देने के आशय से ही बोलते हैं। किन्तु चाहे क्रोधावस्था हो, चाहे दूसरे का घात करने की इच्छा की स्थिति हो, वे सभी अवस्थाओं में समान रूप से ही वोलते हैं, अत एव उनकी भाषा असत्यामृपा मापा ही होती है, जिसे न तो सत्य की कोटि में रखा जा सकता है और न असत्य की ही कोटि में रक्खा जा सकता है। तो क्या सभी पंचेन्द्रिय तिर्थचों की भाषा अलत्यामृषा ही होती है, अथवा इसमें कोई अपवाद भी है ? इस प्रश्न का उत्तर देने के लिए कहते हैं-शिक्षा आदि को छोड़ कर वे तीन भाषाओं का प्रयोग नहीं करते किन्तु शुक (तोता) और सारिका (मैना) आदि पंचेन्द्रिय तिर्यचों को यदि शिक्षा दी जाय अथवा उनको विशेष प्रकार का क्षयोपशम होने से जाति स्मरण आदि रूप किसी उत्तर गुण की लब्धि हो जाय अथवा विशिष्ट व्यवहार कौशल रूप लब्धि की प्राप्ति हो जाय तो वे सत्य भाषा भी बोलते हैं, असत्य भाषा भी बोलते हैं सत्यामृपा भाषा भी बोलते हैं। __ मनुष्य यावत्-वानव्यन्तर, ज्योतिष्क और वैमानिक जीवों के समान પાદન કરવાના અભિપ્રાયથી નથી બલતાં, અને બીજાને ઠગવાને કે છેતરવાના આશયથી નથી બોલતા. પણ ચાહે તે ફોધાવસ્થા હોય, ચાહે બીજાને ઘાત કરવાની ઇચ્છાની સ્થિતિ હોય, તેઓ બધી અવસ્થાઓમાં સમાનરૂપથી જ લે છે. તેથી જ તેમની ભાષા અસત્યાઋષા જ હોય છે, જેને નથી સત્યની કટિમાં મૂકી શકાતી અને નથી અસત્યની કેટિમાં પણ મૂકી શકાતી. તે શું બધાં પંચેન્દ્રિય તિર્યંચોની ભાષા અસત્યા મૃષા જ હોય છે, અથવા તેમાં કેઈ અપવાદ પણ છે? આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે કહે છે શિક્ષા આદિને છેડીને તેઓ ત્રણ ભાષાઓને પ્રયોગ નથી કરતા, કિન્તુ શુક (પેસ્ટ) અને સારિકા (મેન) આદિ પચેન્દ્રિયને જે શિક્ષા અપાય અથવા તેમને વિશેષ પ્રકારના ક્ષપશમ હોવાથી જાતિ સ્મરણ આદિ રૂપ કોઈ ઉત્તર ગુણની લબ્ધિ થઈ જાય અથવા વિશિષ્ટ વ્યવહાર કૌશલ્ય રૂપ લબ્ધિની પ્રાપ્તિ થઈ જાય તે તેઓ સત્ય ભાષા પણ બોલે છે, અસત્ય ભાષા પણ બેલે છે અને સત્યા મૃષા ભાષા પણ બેલે છે. મનુષ્ય યાવત–વાનવ્યન્તર-તિષ્ક અને વૈમાનિક જીવના સમાન સમજી લેવા
SR No.009340
Book TitlePragnapanasutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages881
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size64 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy