SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ प्रशापनास्त्रे ग्रहणं (भापा द्रयम् ) ततो भापते भापको (ग्राहक एव) भापाम् (भाषण समय एव भापात्व ज्ञापनाय)॥१॥ इति, अथ 'किं पभवा' इत्यस्य प्ररूपणमाह-शरीरप्रभवा-शरीरेभ्य:-औदारिकवैक्रियाहारकेभ्यः प्रभवः-उत्पत्ति यस्याः सा शरीरप्रभवा भापा भवति, औदारिकादि त्रय शरीर सामर्थ्यादेव भाषा द्रव्यस्य निर्गमनात् , अथ 'किं संठिया' इत्यस्य प्ररूपणमाहवज्र संस्थिता-वज्रस्येव संस्थानेन संस्थिता-वज्रसंस्थिता वज्राकारा भाषा भवती त्यर्थः, भापा द्रव्याणां जीवप्रयत्नविशेयोच्चरितानां सकललोकाभिव्यापकतया लोकस्य च वज्रा. कारसंस्थितत्वेन भाषापि वज्रसंस्थिता भवतीति व्यपदिश्यते, अथ-'कि पज्जवसिया' इत्यस्य निर्ववचनमाह-'लोकान्तपर्यवसिता-समाप्ति गता भापा प्रज्ञप्ता अन्यतीर्थकृद्धि र्मया इन तीन शरीरों में जीव से सम्बद्ध प्रदेश होते हैं, जिनके द्वारा जीव ग्रहण अर्थातू भाषाद्रव्य को ग्रहण करता है। तत्पश्चाल वह ग्रहण करने वाला जीव उस भाषा को भाषता है-बोलता है (लाषण के समय ही भाषा भाषा कहलाती है, यह बतलाने के लिए यहां भाषा को बोलता है, ऐसा कहा है ॥१॥ ___ अब बतलाते हैं कि भाषा का प्रभाव क्या है ? भाषा की उत्पत्ति औदारिक, वैक्रिय और आहारक शरीर से होती है। क्यों कि इन्हीं तीन शरीरों के सामर्थ्य से भाषाद्रव्य का निर्गम होता है। __ भाषा का आकार क्या है ? इसका उत्तर यह है कि भाषा का संस्थान अर्थात् आकार वज्र के सहश होता है। जीव के विशिष्ट प्रयत्न के द्वारा उच्चारित भाषा के द्रव्य सम्पूर्ण लोक में व्याप्त हो जाते हैं और लोक वज्र के आकार का है, अतएव भाषा भी बजाकार कही गई है। __भाषा का पर्यवसान कहां है ? इस प्रश्न का उत्तर यह है कि भाषा का अन्त लोकान्त में होता है, अर्थात् जहाँ लोक का अन्त है वहीं भाषा का अन्त હોય છે, જેના દ્વારા જીવ ગ્રહણ અર્થાત ભાષા દ્રવ્યને ગ્રહણ કરે છે. તત્પશ્ચાત્ તે ગ્રહણ કરવાવાળા જીવ તે ભાષાને બેલે છે. ભાષણના સમયે જ ભાષા કહેવાય છે, એ બતાવવા માટે અહીં ભાષાને બોલે છે, એમ કહ્યું છે કે ૧ | - હવે બતાવે છે કે ભાષાનો પ્રભાવ શું છે? ભાષાની ઉત્પત્તિ ઔદારિક, વૈકિય અને આહારક શરીરથી થાય છે કેમકે આ ત્રણ શરીરના સામર્થ્યથી ભાષા દ્રવ્યનું નિર્ગમન થાય છે. ભાષાનો આકાર શું છે? તેને ઉત્તર એ છે કે ભાષાનું સ્થાન અર્થાત્ આકાર વજના સદશ હેય છે. જીવના વિશિષ્ટ પ્રયત્ન દ્વારા ઉચ્ચારિત ભાષાના દ્રવ્ય સંપૂર્ણ લેકમાં વ્યાપ્ત થઈ જાય છે અને લોક વજના આકારના છે. તેથી જ ભાષા પણ વજાर ४सी छे. ભાષાનું પર્યવસાન ક્યાં છે? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે ભાષાને અન્ન લેકીતમાં થાય છે અર્થાત્ જ્યાં તેને અન્ત છે, ત્યાંજ ભાષાને અંત થાય છે. એવું મેં
SR No.009340
Book TitlePragnapanasutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages881
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size64 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy