SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमापनासत्र स्यात्-कदाचित् सत्यामृपा भाषा भवति, स्यात्-कदाचित् असत्यामृपा भवति, उकार्य गौतमः पृच्छति-'से केणटेणं भंते ! एवं बुच्चइ-ओधारिणी णं भासा सिय सच्चा, सिय मोगा, सिय सच्चा मोसा, सिय असच्चा मोसा ?' हे भदन्त । तत्-अथ, केनार्येन-कथं तावत् , एवम्उक्तरीत्या उच्यते यत्-अवधारणी खलु भाषा स्यात सत्या, स्यात मृपा, स्यात सत्यामृपा, स्यात् असत्यामृपा भवतीति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'आराहिणी सच्चा'आराधनी भाषा सत्या भवति, तथाहि-आराध्यते मोक्षमार्गोऽनया इत्याराधनीतिव्युत्पत्त्या या सर्वज्ञाज्ञानुसारेण भाष्यते अस्त्यात्मा सदसन्नित्यानित्याद्यनेकर्म कलापालिगित इत्यादि रीत्या सा यथावस्थितवस्तुप्रतिपादिका भाषा सत्योच्यते, आराधनीत्वात् , 'विराहिणी मोसा'-विराधनी भाषा मृपा उच्यते, विराध्यते मोक्षमार्गोऽनयेति दिरापनीति व्युत्पत्या वस्तुप्रतिष्ठापनबुद्धया सर्वज्ञानाप्राति कूल्येन या भाप्यते यथा नाम्नि आत्मा, एकान्तनित्यो और कदाचित् असत्यामृषा होती है। गौतमस्वामी इसका कारण पूछते हैं-हे भगवन् ! किस हेतु से ऐसा कहा है कि अवधारणी भाषा सत्य, मृपा, सत्यामृषा और असत्यामृपा भी होती है ? भगवान्हे गौतम ! जो भाषा आराधनी होती है, वह सत्य होती है। जिसके द्वारा मोक्ष मार्ग की आराधना हो अर्थात् जो सर्वज्ञ की आज्ञा के अनुसार बोली जाय, वह भाषा आराधनो कहलाती है, जैसे-आत्मा स्वरूप से सत् है, पररूप से असत् है, द्रव्यार्थिकनय से नित्य और पर्यायार्थिकनय से अनित्य है, इत्यादि अनेक धर्मों के समूह से युक्त है। इस प्रकार से यथार्थ वस्तु का प्रतिपादन करने वाली भाषा सत्य कहलाती है । जिससे मोक्षमार्ग की विराधना हो वह विराधनी भाषा असत्य होती है। वह अयथार्थ वस्तु को सिद्ध करने के लिए सर्वज्ञ भगवान् की आज्ञा के प्रतिकूल बोली जाती है, जैसे-आत्मा का अस्तित्व नहीं है अथवा आत्मा एकान्त नित्य है, इत्यादि। जो भाषा શ્રી ગૌતમસ્વામી એનું કારણ પૂછે છે–ભગવાન્ ! શા હેતુએ એવું કહ્યું છે કે અવધાકિણી ભાષા સત્ય, મુષ, સત્યામૃષા અને અસત્યા મૃષા પણ થાય છે? શ્રી ભગવાન હે ગૌતમ! જે ભાષા રાધિની હોય છે તે સત્ય હોય છે. જેના દ્વારા મોક્ષ માર્ગની આરાધના થાય અર્થાત્ જે સર્વસની આજ્ઞા અનુસાર બેલાય તે ભાષા આરાધની કહેવાય છે. જેમ આત્મા સ્વરૂપે સત્ય છે. પરરૂપે અસત્ છે, દ્રવ્યાર્થિક નયથી નિત્ય અને પર્યાયાર્થિક નયથી અનિત્ય છે. ઈત્યાદિ અનેક ધર્મના સમૂહથી યુક્ત છે. એ પ્રકારથી યથાર્થ વસ્તુનું પ્રતિપાદન કરવાવાળી ભાષા સત્ય કહેવાય છે. જેનાથી મેક્ષ માર્ગની વિરાધના થાય તે વિરાધનાની ભાષા અસત્ય હોય છે. તે અયથાર્થ વસ્તુને સિદ્ધ કરવા માટે સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાની પ્રતિકૂલ કહેવાય છે, જેમ આત્માનું અસ્તિત્વ નથી અથવા આત્મા એકાન્ત નિત્ય છે. ઈત્યાદિ જે ભાષા સત્ય હોવા છતાં પરપીડા જનક
SR No.009340
Book TitlePragnapanasutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages881
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size64 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy