SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद १० सू. ७ जीवादिचरमाचरमनिरूपणम् अचरमे' उत्पत्ति पर्यायरूप चरमेण स्यात्-कदाचित् कश्चिद् जीवः चरमो भवति, स्यात्कदाचित कश्चिज्जीवः अचरमो भवति, तत्र यः खलु जीवः पृच्छासमये सामर्थ्यात् मनुष्यगतिरूपपर्याये वर्तमानस्तदनन्तरं न कमपि गतिपर्यायं प्राप्स्यति अपि त मुक्त एव भविष्यति स गति चरमो व्यपदिश्यते तदन्यस्तु अगति चरमो व्यपदिश्यते इति भावः, गौतमः गति चरम भी होता है, कोई गति-अचरम होता है। प्रश्न के समय जो जीव मनुष्यगति में विद्यमान है और उसके बाद फिर कभी किसी गति में उत्पन्न नहीं होगा, किन्तु मुक्ति प्राप्त कर लेगा, इस प्रकार जिस जीव की वह मनुष्यगति चरम अर्थात अन्तिम है, वह जीव गति चरम है, जो जीव पृच्छा कालिक गति के पश्चात् पुनःकिसी गति में उत्पन्न होंगे-वही गति जिनकी अन्तिम नहीं है, वे गति-अचरम हैं। तात्पर्य यह है कि तदभवमोक्षगामी जीव गति चरम है, शेष गति-अचरम हैं। यहां इतना ध्यान में रखना चाहिए कि सामान्यतः गति चरम मनुष्य ही हो सकता है, क्यों कि मनुष्यगति से ही मुक्ति प्राप्त होती है। विशेष की दृष्टि से विचार किया जाय तो जो जीव जिस गति में अन्तिम वार है, वह उस गति की अपेक्षा गति चरम है । यथा-पृच्छा के समय कोई जीव नारकगति में मौजूद है किन्तु नरक से निकलने के पश्चात फिर कभी नरकगति में उत्पन्न नहीं होगा, तो उसे नरकगति चरम कह सकते हैं, किन्तु उसे सामान्यतः गति चरम नहीं कह सकते, क्यों कि नरक गति से निकलने पर उसे किसी दूसरी गति में जन्म लेना ही पड़ता है । अतएव सामान्यतः गति घरम मनुष्य ही होता है। आगे के प्रश्नोत्तरों से यह बात स्पष्ट हो जाएगी। ગતિ ચરમ પણ હોય છે, કેઈ ગતિ–અચરમ હોય છે. પ્રશ્નના સમયે જે જીવ મનુષ્ય ગતિમાં વિદ્યમાન છે અને તેના પછી ફરી પણ ઠેઈ ગતિમાં ઉત્પન્ન નથી થતું, પણ મુક્તિ પ્રાપ્ત કરી લેશે. એ પ્રકારે જે જીવની મનુષ્ય ગતિ ચરમ અર્થાત્ અન્તિમ છે. તે જીવ ગતિ ચરમ છે, જે જીવ પૃચ્છકલિક ગતિના પછી ફરી કઈ ગતિમાં ઉત્પન્ન થશે તેજ ગતિ જેમની અન્તિમ નથી, તે ગતિ-અચરમ છે તાત્પર્ય એ છે કે તદ્દભવ મોક્ષ ગામી જીવ ગતિ ચરમ છે. શેષગતિ-અચરમ છે. અહિં આટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે સામાન્યતઃ ગતિ ચરમ મનુષ્ય જ હોઈ શકે છે, કેમકે મનુષ્ય ગતિથી જ સક્તિ પ્રાપ્ત થાય છેવિશેષ દૃષ્ટિથી વિચાર કરાય તે જીવ જે ગતિમાં અતિમવાર છે, તે એ ગતિની અપેક્ષાએ ગતિ ચરમ છે. યથા–પૃચ્છાના સમયે કઈ જીવ નરક ગતિમાં હયાત છે પરંતુ નરકમાંથી નિકળ્યા પછી ફરી કયારેય નરક ગતિમાં ઉત્પન્ન થશે નહિ, તે તેને નરક ગતિ ચરમ કહી શકાય છે, પરંતુ તેને સામાન્યતઃ ગતિ ચરમ નથી કહી શકાતે, કેમકે નારક ગતિથી નિકળતા તેને બીજી કઈ ગતિમાં જન્મ લે જ પડે છે. તેથી જ સામાન્ય પણે ગતિ ચરમ મનુષ્ય જ હોય છે. આગળના પ્રશ્નોત્તરથી આ વાત २५८ १ .
SR No.009340
Book TitlePragnapanasutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages881
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size64 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy