SearchBrowseAboutContactDonate
Page Preview
Page 914
Loading...
Download File
Download File
Page Text
________________ ८९२ _____ जीवाभिगमसूत्र आवासानां शक्रादि सम्बधिनां मेरुप्रत्यासन्न भवनपत्यादि सम्बन्धिनां च कूटानां नक्षत्राणां कृत्तिकादीनामष्टाविंशतः, चन्द्राणां सूर्याणां च नामानि सर्वाण्यपि द्वीपसमुद्रेषु त्रिप्रत्यवताराणि वक्तव्यानि तदाह-'हारदीवे' इत्यादि । एवञ्चहारो द्वीपः हारोदः समुद्रः, हारवरो द्वीपो-हारवरः समुद्रा, हारवरावभासो द्वीपोभवन पति आदि के कूटों के क्षुल्लहिमवदादि सम्बन्धी कूटों के, कृत्ति कादि २८ नक्षत्रों के चन्द्रों के, एवं सूर्यों के जितने भी नाम हैं उन नामों वाले द्वीप और समुद्र है ये सब त्रि प्रत्यवतार वाले हैं । यही घात सूत्रकार अब दिखलाते है-'हारद्वीप हारोदसमुद्र, हारवरद्वीप, हारवरसमुद्र, हारवरावभासदीप हारवरावभासममुद्र' इन प्रत्यवतारों के सम्बन्ध में जैसी वक्तव्यता पहिले कही गई है वैसी ही कह लेनी चाहिये अर्थात् रुचकवरावभास समुद्र को चारों ओर से घेरे हुए हारद्वीप है इस हार द्वीप में 'हारभद्द हारमहाभदा एत्थ० हारभद्र और हारमहाभद्र नामके दो देव रहते हैं ये पूर्वोक्त महर्द्धिक आदि विशेषणों वाले हैं और यावत् एक पल्योपम की इनकी स्थिति है हारद्वीप को चारों ओर से घेरे हुए हारोदसमुद्र है. इसकी वक्तव्यता पूर्व के ही जैसी है इस हारसमुद्र में 'हारवर हारवर महावरा एत्थ दो देवा महड्डिया' हारवर और हारवर महावर ये दो देव रहते हैं ક્રટેના સુલ હિમવત વિગેરે સંબંધી કૂટના કૃત્તિકા વિગેરે ૨૮ અઠ્યાવીસ નક્ષત્રના ચંદ્રોના અને સૂર્યોના જેટલા નામે છે. એ નામે વાળા દ્વીપો અને સમુદ્રો છે. એ બધા દ્વીપ અને સમુદ્ર ત્રિપ્રત્યવતાર વાળા છે. એજ વાત હવે સૂત્રકાર નીચે પ્રમાણે બતાવે છે.-હાર નામને દ્વીપ અને હાદસમુદ્ર, હારવાર દ્વીપ અને હારવર નામનો સમુદ્ર. હારવરાવભાસ એ નામનો દ્વીપ અને હારવરાવભાસ એ નામને સમુદ્ર આ પ્રત્યવતારોના સંબંધમાં જે પ્રમાણેનું કથન પહેલાં કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું સઘળું કથન કહી લેવું જોઈએ. અર્થાત, રૂચકવરાવભાસ સમુદ્રને ચારે તરફથી ઘેરી હાર નામને દ્વિીપ मावत छ. मा २ दीपम 'हारभद हारमहाभद्दा एत्थ दो देवा महिड्डिया' હારભદ્ર અને હાર મહાભદ્ર એ નામના બે દે રહે છે. એ દેવ પહેલા કહયા પ્રમાણે મહદ્ધિક વિગેરે વિશેષણે વાળા છે. અને યાવતું એક પલ્યાપમની તેઓની સ્થિતિ છે. હારદ્વીપને ચારે બાજુથી ઘેરીને હારદ નામને સમુદ્ર આવેલ છે આ સંબંધી કથન પહેલાના કથન પ્રમાણે જ છે. આ खाइसमुद्रमा 'हारवर हारवर महावरा एत्य दो देवा महिढिया' २१२ मन
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy