SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्र.३ उ. सू.९ विजया रा. स्थलं विस्तारादिकं च १३७' तिर्यग् व्यवस्थितं काष्ठम् वैडूर्यमयाः कपाटाः वनमयाः सन्धयः नानामणिमयाः समुद्काः सूतिकागृहाणि लोहिताक्षमय्यः सूचयः, वज्रमया अर्गलाः, अर्गलप्रासादाः रजतमय्य आवर्तनपीठिकाः अङ्करत्नोत्तरपानि निरन्तरधन कपाटानि भित्तिषु भित्तिगुलिकास्तिस्त्रः षट् पञ्चशतं भवन्ति गोमानस्यः (शय्याः) तावन्मात्रा भवन्ति, नानामणिरत्नव्यालरूपकलीलास्थितशालभञ्जिकायुक्तं विजयमें जडी हुई चन्द्रकान्त आदि प्रधान पांच वर्षों की मणियों से कर्केतन आदिरत्नों से उनके भूमितल बने हुए है हंसगर्भरत्न की देहली द्वार के बीच का भाग-है गोमेदरत्नके इन्द्र कीलक है, लोहिताक्ष रत्नों की द्वार शाखाएं है, द्वारके उपर टेढा रखा हुआ काष्ठ जिसको उत्तरांग कहते हैं वे ज्योतिरत्न के बने हुए हैं उनके कपाट वैडूर्यमणिके है, कपाटों की दोनो पाटियों के संबंध को बनाये रखनेवाली सूचिकाएं लोहिताक्षरत्नकी बनी हुई हैं। कपादों के पाटियों की संधियां वज्ररत्नों से पूरित है, अनेक प्रकार के मणियों से बने हुए वहां पर सूतिका गृह है, उनद्वारों की अर्गलाएं हैं और अर्गला प्रासाद अर्थात् जहां अर्गलानियंत्रित होती है वे अर्गला प्रासाद वज्ररत्न के बने हुए हैं, जहां इन्द्रकील रहता है वह आवर्तन पीठिकाएं रजतमयी है, अंकरत्न के उत्तर पार्श्व हैं वे कपाट इतने घन मिले हुए हैं जिनमें थोडासा भी अन्तर नहीं है, उनकी भित्तियों से छप्पनको तीनवार करने से जो संख्या होती हैं उतनी पट्टे के संस्थानवाली भित्ति गुलिकाएं है अर्थात् ભાગ સેનામાં જડેલા ચંદ્રકાંત વિગેરે પ્રધાન પાંચ વર્ણોના ભણિયથી કેકતને વિગેરે રત્નથી બનેલ છે. તેની દેહલી દ્વારને વચલે ભાગ હસગર્ભ રત્નને બનેલ છે. ગમેદાનના ઈદકીલકે છે. લેહિતાક્ષ રત્નની કાર શાખાઓ છે દ્વારની ઉપર રાખવામાં આવેલ કાષ્ઠ -દાબણિયું. જેને ઉત્તરાંગ પણ કહેવામાં આવે છે. તે તિરત્નનું બનેલ છે. તેના કમાડ વૈડૂર્યમણિના છે. કમાડેના બન્ને પાટિયાઓને જોડી રાખવવાળી સૂચિકાઓ–ખીલાઓ લેહિતા રત્નોના છે. કમાડાના પાટિયાઓને સંધીભાગ વજરત્નથી પૂરવામાં આવેલ ત્યાં સૂતિકાગ્રહ છે. તે દ્વારેની અર્ગલા સાંકળે અને અર્ગલા પ્રાસાદ નકુચા - કે જ્યાં અલા નિયંત્રિત થાય છે તે વજા રત્નના બનાવવામાં આવેલ છે, જ્યાં ઈન્દ્રકીલ રહે છે. તે આવર્તન પીડીકાઓ રજતમય છે. અંકરનેના ઉત્તર પાર્થ છે. એ કમાડે એટલા દઢરીતે મળેલા છે કે જેમાં જરા સરખું પણ અંતર પડતું નથી. તેની ભીતમાં છપ્પનને ત્રણવાર-ત્રણગણું કરવાથી જે સંખ્યા થાય છે એટલા પટ્ટાની સંસ્થાનવાળી ભિત્તિગુલિકાઓ છે.' जी० १८
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy