SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1452
Loading...
Download File
Download File
Page Text
________________ जीवाभिगमसूत्र एकेन प्रकारेण जघन्येनैकं समयमुत्कर्पण पल्योपमपृथक्त्वाऽभ्यधिकम्, एतद्विस्तरव्याख्यानं विविधजीवप्रतिपत्तौ कृतं तत एव द्रष्टव्यम् । 'पुरिसवेदस्स जहन्नेणं अंतोमुहुत्त' पुरुपवेदस्य जघन्येनान्तर्मुहूर्त यावत्कायस्थितिः स्त्रीवेदादिभ्य उद्धृत्य पुरुषवेदानामन्तर्मु हू जीवित्वा भूयः स्त्रीवेदादिपु कस्यापि गमनात् । ननु-यथा स्त्रीवेदस्य वा नपुंसकवेदस्योपशमश्रेणौ उपशमे जाते तदनन्तरमेकं समयं तं वेदमनुभूय मृतस्यैकसमयता व्यावयेते तथा-पुरुपवेदस्यापि जघहो जाती है और फिर वहाँ से मरकर सौधर्म देवलोक में जघन्यवाली देवियों के बीच में देवीरूप से उत्पन्न हो जाता है तो इस प्रकार से पांचवे आदेश की मान्यतानुसार इस वेदकी कायस्थिति का काल सध जाता है। इसके बाद वह नियम से वेदान्तर को प्राप्त कर लेता है । 'पुरिसवेदस्त जहण्णेण अंतोमु० उक्कोसेणं सागरोवमसयपुहत्तं साइरेग' पुरुषवेद की कायस्थिति का काल जघन्य से एक अन्तर्मुहूर्त का है और उत्कृष्ट से कुछ अधिक सागरोपमशत पृथक्त्व का है । जघन्य काल जो जीव स्त्रीवेद आदि से उद्वर्तना करके पुरुषवेद का एक अन्तर्मुहूर्त तक अनुभवन करके पुनः स्त्रीवेदादिकों में उत्पन्न हो जाता है उसकी अपेक्षा एक अन्तर्मुहूर्त का कहो गया है। ___ शंका-जिस प्रकार से स्त्रीवेदक या नपुंसक वेदक उपशम श्रेणि की प्राति से एक समय तक उपशमित हो जाने पर और पुनः उससे प्रतिपतित हो जाने पर उसकी प्रप्ति हो जाने पर उसकी कायास्थति પછી ત્યાંથી મરીને સૌધર્મ દેવલોકમાં જઘન્ય સ્થિતિવાળી દેવિયોમાં દેવી પણથી ઉત્પન્ન થઈ જાય તે એ રીતે પાંચમા આદેશની માન્યતા પ્રમાણે આ વેદની કાયસ્થિતિને કાળ સિદ્ધ થઈ જાય છે. તે પછી તે નિયમથી વેદાન્તર २ पास ४ी छ. 'पुरिसवेदस्स जहण्णेणं अंतोमुहुत्त उक्कोसेणं सागरोवमसय पुहुत्त साइरेग' ५३५वनी यस्थितिमा धन्यथी ४ मतभुतना छे. અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે સાગરોપમશત પૃથકત્વને છે. જે જીવ જઘન્ય કાળના સ્ત્રીવેદ વિગેરેથી ઉદ્વર્તન કરીને પુરુષવેદના એક અંતર્મુહૂર્ત પર્યન્ત અનુભવન કરીને ફરીથી સ્ત્રીવેદ વિગેરેમાં ઉત્પન્ન થઈ જાય છે તે અપેક્ષાથી એક અંતમુહૂર્ત કાળ કહેવામાં આવેલ છે. શંકા–જે પ્રમાણે સ્ત્રી વેદક અથવા નપુંસક વેદક ઉપશમ શ્રેણીની પ્રાપ્તિ થી એક સમય પર્વત ઉપશમિત થઈ જતાં અને ફરીથી તેમાંથી પ્રતિપતિતથઈને તેની પ્રાપ્તિ થાય ત્યારે તેની કાયસ્થિતિને કાળ એક સમયને કહેવામાં
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy