SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1427
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयद्योतिका टीका प्र.१० सू.१४५ सर्वजीवानां त्रैविध्यनिरूपणम् १४०५ तोऽपर्याप्तक भावात्, लब्ध्यपेक्षं चेदं सूत्रम्, तेनाऽपारान्तराले उपपाताऽपर्याकत्वेऽपि न कश्चिद्दोषः । 'अपज्जत्तगेणं भंते !० जहन्नेणं अंतोसुलुतं उक्कोसेणं अंतोमुहुत्त' अपर्याप्तकः खलु भदन्त ? गौतम ! जघन्योत्कर्षाभ्यामन्तर्मुहूर्तम् । किश्चिन्मात्रं वैशिष्टयम् । 'नो पज्जत्त नो अपज्जत्तए साईए अपज्जवसिए' नो गौतम ! पर्याप्तक जीव पर्याप्तक रूप से कम से कम एक अन्तर्मुहूर्त तक और उत्कृष्ट से कुछ अधिक सागरोपमशत पृथक्त्व तक रहता है। अपर्याप्तक अवस्था ले पर्याप्तकों में एक अन्तर्युहूर्त तक उत्पन्न होकर पुनः अपर्याप्तकों में उत्पन्न हुए जीव की अपेक्षा ले यह कथन है। तथा उत्कृष्ट रूप में वह जीव पर्याप्तकों में कुछ अधिक सागरोपम पृथक्त्व तक रह सकता है और इसके बाद वह अपर्याप्तकों में उत्पन्न हो जाता है। यह सूत्र लब्धि की अपेक्षा से कहा गया है 'अपज्जत्तगेणं भंते ! जहन्नेणे अंतोमुहुत्त उक्कोसेणं अंतोनुहुतं' हे भदन्त ! अपर्याप्तक अपर्याप्तक रूप से कितने काल तक रहता है ? इस के उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! अपर्याप्तक अपर्याप्तक रूप से कम से कम एक अन्तर्मुहूर्त तक और उत्कृष्ट से भी एक अन्तर्मुहूर्त तक रहता है । क्योंकि अपर्याप्त लब्धि का जघन्य और उत्कृष्ट काल इतना ही होता है। परन्तु उत्कृष्ट का जो अन्तर्मुहूर्त है बह जघन्य के अन्तर्मुहूर्त से कुछ विशिष्ट होता है । 'नो पज्जत्त नो अपज्जत्तए सादीए अपज्जवसिए' जो नो पर्याप्तक नो अपर्याप्तक પણથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત અને ઉત્કૃષ્ટથી કઈક વધારે સાગરેપમ શત પૃથકત્વ પર્યન્ત રહે છે. અપર્યાપ્તક અવસ્થામાંથી પર્યાપ્તકમાં એક અંતર્મુહૂર્ત સુધી ઉત્પન્ન થઈને ફરીથી પર્યાપ્તકમાં ઉત્પન્ન થયેલા છની અપેક્ષાથી આ કથન કરવામાં આવેલ છે. તથા ઉત્કૃષ્ટપણાથી એ જીવ પર્યાપ્તકમાં કંઈક વધારે સાગરેપમ પૃથકત્વ પર્યન્ત રહી શકે છે. અને તે પછી તે અપઆંતકેમાં ઉત્પન્ન થઈ જાય છે, આ કથન સૂત્ર લબ્ધિની અપેક્ષાથી કહેવામાં मावस छे. 'अपज्जत्तगेण भंते ! जहण्णेणं अंतोमुहुत्त उक्कोसेण अंतोमुहुत्त है ભગવદ્ અપર્યાપ્તક, અપર્યાપકપણાથી કેટલા કાળ પર્યન્ત રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ! અપર્યાપ્તક, અપર્યાપ્તકપણાથી ઓછા માં ઓછા એક અંતમુહૂર્ત સુધી અને વધારેમાં વધારે પણ એક જ અંતમુહૂર્ત પર્યન્ત રહે છે. કેમકે–અપર્યાપ્તક લબ્ધિને જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ એટલે જ હોય છે પરંતુ ઉત્કૃષ્ટનું જે અંતમુહૂર્ત છે તે જઘન્યના અંતभुत थी ४४४ पधारे छाय छे. 'नो पज्जत्त नो अपजत्तए सादीए अपज्जवसिए
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy