SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1130
Loading...
Download File
Download File
Page Text
________________ ११०८ जीवाभिगमसूत्र अपि असंवद्धानि-आत्मसमवेतहीनान्यपि आत्मप्रदेशेभ्यः पृथग्भूतानि प्रासादघटपटादीनि यथा-चतुर्दशपूर्वधरा घटात्-घटसहस्रं पटात् पटसहस्रं कुर्वन्ति, 'रूबाई विउव्वंति' रूपाणि यथोक्तानि विकुर्वन्ति, 'विउब्धित्ता अप्पणा जहिच्छियाई कज्जाई करेंति' यथोक्तरूपाणि विकुवित्वा स्वात्मनो यादृच्छिकानि-आत्मनोऽनुकूलानि कार्याणि कुर्वन्ति इति । 'जाव अच्चुओ' यावदच्युतः-एवं तावद् यावदच्युतकल्पदेवाः । 'गेविजणुत्तरोववाइया देवा किं एगत्तं पभू विउवित्तए' ग्रैवेयकानुत्तरोपपातिक देवाः किमेकत्वरूपं विकुर्वितुं प्रभवः ? अथवा 'पुहुत्तं पथू विउन्धित्तए' पृथक्त्वं बहुरूपाणि वा विकुर्वितुं प्रभवः ? भगवानाह-'गोयमा ! एगत्तपि' पुहुत्तपि'एकत्वमपि-बहुत्वमपि विकुर्वणया स्रष्टुं प्रभवः इति । 'जो चेवणं संपत्तीए विउविसु वा विउव्वंति वा विउव्विस्संति वा' नैव खलु संपरया साक्षाद्वैक्रियसंपादके रूप की विकुर्वणा करते हैं यावत् पंचेन्द्रिय जीव के भी रूप की विकुर्वणा करते हैं एकेन्द्रिय जीव की विकर्वणा में वे उन्हें संख्यात रूप में भी विकुर्वित करते हैं और असंख्यात रूप में भी विकुर्वित करते हैं सदृशरूप में भी विकुर्वित करते हैं और अस्तशरूप में भी विकुर्वित करते हैं संवद्धित रूप में भी विकुर्वित करते हैं और असं. वद्धित रूप में भी विकुर्वित करते हैं अपने में समवेत्तरूपों का नाम संबद्धित और आत्मप्रदेशों से पृथग्भूत रूपों का नाम असंबद्धित है जैसे चतुर्दश पूर्वधारी एक घट से हजारों घटों की विकर्षणा करते हैं, एक वस्त्र से हजारों वस्त्रों की विकुर्वणा करते हैं और फिर उनके द्वारा इच्छानुसार कार्य करते हैं इसी तरह से ये देव भी करते हैं। विकुर्वणा शक्ति का घडा भारी प्रभाव है-उक्तंचविउव्वति' मेन्द्रिय उपना ३५नी ५४ विवर्या रे छे. यावत् पयन्द्रिय જીવના રૂપની પણ વિદુર્વણુ કરે છે. એકેન્દ્રિય જીવની વિદુર્વણમાં તેઓ તેના સંખ્યાત રૂપે પણ વિવિત કરે છે. અને અસંખ્યાત રૂપને પણ વિકર્ષિત કરે છે સદશ રૂપને પણ વિકર્ષિત કરે છે. અને અસદશ રૂપમાં પણ વિકર્ષિત કરે છે. સંબદ્ધિત રૂપની પણ વિકુર્વણા કરે છે. અને અસંબદ્ધિત રૂપની પણ વિદુર્વણુ કરે છે. પિતાનામાં ભળી જનારા રૂપનું નામ સંબદ્ધિત અને આત્મ પ્રદેશથી જુદા થયેલા રૂપ નું નામ અસંબદ્ધિત છે. જેમ ચૌદ પૂર્વને ધારણ કરવાવાળાં એક ઘડામાંથી હજારો ઘડાઓની વિકુણુ કરે છે. એક એક વસ્ત્રમાંથી હજારે વસ્ત્રોની વિકુણ કરે છે. અને પછી તેનાથી પિતાની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે છે એ જ પ્રમાણે આ દેવે પણ કરે છે. વિક્ર્વણુ શક્તિને પ્રભાવ ઘણું મટે છે. કહ્યું પણ છે કે
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy