SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ ७३७ - प्रमेयद्योतिकारीका प्र.३ उ.३ २.४६ देवस्वरूपवर्णनम् पर्यालोचितं चाभ्यन्तरिकया पर्षदा सहावश्यकर्तव्यतया निश्चितं न तु प्रथमत:सा शिल गौरवे पोलोचनायां च मध्यमे भागे दर्तते इति माध्यमिका, या तु गौरवं न कदाचिदपि अहमिति न च यया सह कार्य पालोचति केवलमादेश एवं यस्मै दीयवे सा गौरवान पोलोचायाच बहिमांगो तले इति वाह्या ।। भी कार्य क्यो न हो सर्व प्रथम उपमा विचार करता है इसके साथ धिना विचारे चमरइन्द्र अपनी इच्छा से कुछ भी काम नही करता है अत: चमरइन्द्र इस दृष्टि से इस खुला को गौरव भून मानता है और सर्व प्रथय विचार विनिमय में हले ही साधतम मानता है अतः विचार गोष्ठी सर्व प्रथम आदरणीय होने के कारण इस सध्या का माम आभ्यन्तर सभा कहा गया है। आभ्यन्तर सभा के साथ जो कर्तव्य कार्य करने के लिये निश्चित हो चुका है। वह फिर जिलाना में स्नु माया जाना है उस कार्य को लागू करने में और जबरने क्या लाभ और क्या हानि है किस को इस विषय पर विवाद है इन सब बातों को जहाँ शङ्का समाधान पूर्वक स्तुमाया जाता है समझाया जाता है ऐली उल्ल सभा का नाम मध्यम परिषदा है पन्तर एवं मध्य परिषदा द्वारा विचारित किये गये कार्य को चालू करवाने का आदेश जिन्हें दिया जाता है वह वाह्य सभा है इस बाह्य परिषदा का कोई मरेन्द्र की दृष्टि में गौरव नहीं होता है मध्य परिषदा आन्तर परिषदा के जैसा गौरव ડું પણ કાર્ય કેમ ન હોય પણ સર્વ પ્રથમ તેને વિચાર કર્યા વિના ચમરઈન્દ્ર પિતાની સ્વેચ્છાથી કંઈ પણ કાર્ય કરતા નથી તેથી ચમરેન્દ્ર આ સભાને ગૌરવશાલી માને છે. અને સૌથી પહેલાં વિચાર વિનિમય કરવામાં આ પરિ. પદાને જ સાધનભૂત માને છે, તેથી વિચાર વિનિમયમાં સૌથી પહેલા અત્યંત આદરણીય હોવાથી આ સભાનું નામ આભ્ય ૨ સભા આ પ્રમાણે કહેલ છે. આભ્યન્તર સભાની સાથે જે કર્તવ્ય કાર્ય કરવાનો નિશ્ચય થઈ ગયેલ હોય છે, તે નિશ્ચય પાછો જે સભામાં સંભળાવવામાં આવે છે, ને કાર્ય કરવામાં અને ન કરવામાં શું લાભ અને શું ગેરલાભ છે, એ વિષયમાં કેને કોને વધે છે, એ તમામ બાબતોને જ્યાં શંકા સમાધાન પૂર્વક સંભળાવ. વામાં આવે છે, સમજાવવામાં આવે છે, એવી તે સભ’નું નામ મધ્યમ પરિષદા છે. આભ્યન્તર અને મધ્યમ પરિષદા દ્વારા સંપાદિત વિચારિત કરવામાં આવેલ કાર્યને ચાલુ કરવાનો આદેશ જેને આપવામાં આવે છે, તે બાહ્ય સભા છે. રમા બાદ પરિષદાન ચમરેન્દ્રની દૃષ્ટિમાં કંઈજ મહત્વ હોતું નથી, મધ્યમ પરિષદા પર આભ્યન્તર પરિષદનું જેમ ગૌરવ હેતું નથી. તેમ તેના जी०:१३
SR No.009336
Book TitleJivajivabhigamsutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages924
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy