SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ ओप मिथ्याचानिरतिप्रमादरुपाययोगरूप, सरः-मनियत स्थिते आतवकर्म येन परिणामेन स सवर, समितिगुमिप्रभृतिभिरा गमरसि आगन कर्म गलिलाना स्थगनमित्यर्थ, निजरानिर्जरण = कर्मणा जीनप्रदेशेभ्य परिघटन - विवरण, सा न देशत कर्मक्षयरूपा, किया = कायिस्यादिका, अधिकरणम्- अधिक्रियत नरकगनियोग्यता प्राप्यते आमाऽनेने यधिकरणम्द्रव्यतो गन्त्री यन्त्रादि, भावत क्रोधादिकम् बध - जीवस्य कर्मपुदगलसम्बन्ध, मोक्षजिस प्रकार नौका मे छिद्रों द्वारा जल का प्रवेश होता रहता है इसी प्रकार इस आत्मारूप सरोवर में जिसके द्वारा अष्टविध कर्मरूप जल का भागमन होता है उसका नाम आव है । मिथ्यादर्शन, अविरति, प्रमाद, कपाय ण्व योग के भेद से यह आस्तव अनेक प्रकार का है। उिदों के बंद करने से जिस प्रकार नौका में पानी का आना रुक जाता है उसी प्रकार जिन परिणामों से आते हुए कर्म रुक जाते हैं उन परिणामों का नाम सवर है। गुप्ति, समिति एव परीषह आदि के भेद से यह स्वर अनेक प्रकार का बतलाया गया है। जीवप्रदेश से कर्मों के एकदेश का नाम होना इसका नाम निर्जरा है। काय आदि सबधी व्यापारी का नाम क्रिया है । नरकगति में जाने की योग्यता जीव जिसके द्वारा प्राप्त करता है वह अधिकरण है । द्रव्य और भाव के मेद से यह दो प्रकार का है। यहा पर भाव अधिकरण का कथन है, अत वह कोधादिक कषायरूप जानना चाहिये । जीव का एव कर्मपुद्गलो का परस्पर में एकक्षेनावारूप सब का नाम बध है । ' समस्त कर्मों के S va શું છે અને ઉપાદેય શું છે આવી રીતે હેય અને ઉપાદેયના જ્ઞાનથી જેના ભાવ પરિપક્વ થઇ ગયા હોય છે જેવી રીતે નૌકામા છિદ્રો દ્વારા જળને પ્રવેશ થયા કરે છે. તેવી જ રીતે આ આત્મારૂપ સરાવરમા જેના દ્વારા આઠ પ્રકારના કરૂપી જલનુ આગમન થાય છે તેનુ નામ આસવ છે મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાઢ, કષાય તેમજ યાગના ભેદથી આ આસવ અનેક પ્રકારના થાય છે. છિદ્રોને બંધ કરવાથી જેવી રીતે નૌકામાં પાણીનુ આવવું શકાઈ જાય છે તેવી જ રીતે જે પરિણામેથી આવનારા કર્મ શોર્ટ જાય એવા પરિણામેનુ નામ સ વર છે ગુપ્તિ, સમિતિ તેમજ પરીષહ આદિના ભેદથી આ સ વર અનેક પ્રકારના ખતાવવામા આવ્યા છે. જીવ-પ્રદેશથી કર્મોના એક દેશ નષ્ટ થાય તેનુ નામ નિશ છે કાય આદિ સખ ધી વ્યાપારાનુ નામ ક્રિયા છે. નરકગતિમા જવાની ચૈાગ્યતા જીવ જેના દ્વારા પ્રાપ્ત કરે છે. તે અધિકરણ છે દ્રવ્ય તથા ભાવના ભેદ્યથી તે એ પ્રકારના છે અહી ભાવ અધિકરણનુ કથન છે તેથી તે કૈધ આર્દિક કષાયરૂપ જાણવુ જોઈએ જીવને તેમજ કેમ પુદ્ગલાના પરસ્પરમા એકક્ષેત્રાવગાડુંરૂપ સ ધ છે, તેનુ નામ અધ છે. સમસ્ત કર્મોના અત્યતત્યતિક ક્ષયનુ નામ માક્ષ -
SR No.009334
Book TitleAuppatiksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages868
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aupapatik
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy