SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ४९६ औपपातिकमरे - - तत्ततवे घोरतवे उराले घोरे घोरगुणे घोरतवस्सी घोरवभचेरवासी हुताशन इव कर्मवनदाहकत्येन जाज्वल्यमान तपो यस्य स तथा, 'तत्ततवे' तमतपा - तप्त-सविधि सेरित तपो येन स तप्ततपा , 'महातवे महातपा =बृहत्तपोयुक्त , 'घोरतवे' घोरतपा =अतिकठिनतपोयुक्त , 'उराले' उदार , 'घोरे' घोर =भीम , अत्र कश्चिदतेय उदार स भीम कथम् । अस्योत्तरमाह-अतिकष्ट तप कुर्वन् अन्पशक्तिमता भयानको भवतीति निसर्ग । कश्चिद् वक्ति-उदार प्रधान , घोरस्तु परीपहेन्द्रियकषायाऽऽाव्याना रिपूणा विनाशे कठोर ! केचिदात्मनिरपेक्षतया तपस्सु प्रवर्तमानस्वाद घोर इत्याहु । 'घोरगुणे' कर्मरूपी वन को जलाने वाला होने से इनका तप अग्नि की तरह अधिक जाज्वल्यमान था। तपस्या की आराधना ये विधिपूर्वक बडी सानधानी से करते थे। ये महातपस्वी थे। दूसर मुनिजन जिन तपों को करना अति कठिन मानते थे, उन तपी को ये तपते थे। ये उदार एव घोर अर्थात् भयानक थे । प्रश्न-उदारता और भयानकता ये दोनो धर्म परस्परविरोधी हैं, क्यों कि जो उदार होता है वह भयानक नहीं होता और जो भयानक होता है वह उदार नहीं होता, भत इन दोनों बातों का यहा निर्वाह कैसे हो सकता है ? उत्तर--ये अतिकठिन तपस्याओं को करते थे, अत अल्पशक्ति वालों को ये देखने में बडे भयानक-जैसे मालम देते थे, अर्थात् अल्पशक्ति वालों को इनसे डर लगता था, इस अपेक्षा इन्हे भयानक कहा गया है। कोई २ ऐसा भी कहते हैं कि 'उदार' शब्द का अर्थ 'प्रधान' है, एवं 'घोर' शब्द का अर्थ 'कठोर' है। ये कठोर इसलिये थे कि परीपह, इन्द्रिय एव कषाय इन જાજ્વલ્યમાન હતું તપસ્યાની આરાધના તેઓ વિધિપૂર્વક બહુ સાવધાનીથી કરતા હતા તેઓ મહાતપસ્વી હતા બીજા મુનિજને જે તપને કરવાનું બહુ કઠણ માનતા હતા તેવા તપને આ કરતા હતા તેઓ ઉદાર તેમજ ઘેર અથ ભયાનક હતા પ્રશ્ન—ઉદારતા અને ભયાનકતા એ બને ધમ પરસ્પર વિરોધી છે, કેમકે જે ઉદાર હોય છે તે ભયાનક હોતા નથી અને જે ભયાનક હોય છે તે ઉદાર હોતા નથી, તે પછી આ બન્ને વાતેને અહી મેળ કેવી રીતે થઈ શકે ? ઉત્તર–આ અતિ કઠણ તપસ્યા કરતા હતા તેથી અલ્પશક્તિવાળાઓને તેઓ જોવામાં ભયાનક જેવા દેખાતા હતા, અર્થાત્ અલ્પશક્તિવાળાઓને તેમને ડર લાગતું હતું આ અપેક્ષાથી તેમને ભયાનક કહેલા છે કઈ કઈ એમ પણ કહે છે કે “ઉદાર શબ્દને અર્થ “પ્રધાન છે, તેમજ વાર શબ્દનો અર્થ “કઠાર' છે તેઓ કઠોર એ માટે હતા કે પરિષહ,
SR No.009334
Book TitleAuppatiksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages868
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aupapatik
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy