SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ 32 “ શ્રી અખિલ ભારત શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન શાસ્રાદ્ધાર સમિતિને ટુંક પરિચય '' સ્થાનકવાસી સમાજની આ એકની એક સસ્થા છે કે જેણે અત્યાર સુધીમા તેર સૂત્રેા છપાવી બહાર પાડી દીધા છે. સાત સુત્રો છષય છે અને બીન્ત કેટલાક છાપવા માટે તૈયાર થઇ ચૂકયા છે. આ પ્રમાણે આ સસ્થાએ મહાન પ્રગતિ સાધી છે તેને ટુંક પરિચય આ પત્રિકામા આપેલ છે તે વાચી જઈ સર્વ સ્થા જૈન ભાઈબહેન એ. આ સસ્થા ને યથાકિત મદદ કરી તેના હાય ને હજી વિશેષ વેગવાન બનાવવાની જરૂર છે I ܐ ‘ખાલી ધડા વાગે ઘણા’ એમ સ્થા ટ્રાન્ફરન્સ જેમ ખેાટા અણુગા ફૂંકનારી સસ્થાની ફાઈ કિંમત નથી, ત્યારે ન કામ કરનારી આ નાઓદ્ધાર સમિતિને દરેક પ્રકારે ઉત્તેજન આપવાની દરેક સ્થાવામી જૈનની અનિવાર્ય ફરજ છે અને આ સર્વાં સૂત્રો તૈયાર કરનાર પૂજ્ય મુનિશ્રી ઘાસીલાલજી મહારાજના સ્થાનકવાસી સમાજ ઉપર ઘણેા મહાન ઉપકાર છે. વાવૃદ્ધ હોવા છતા તેઓશ્રી જે મહેનત લઈ સૂત્રો તૈયાર કરાવે છે તેવુ કામ હજી સુધી ખીજા કોઈ એ કર્યું નથી અને ખીજુ કાઈ કરી શકશે કે નહિ તે પણ શકાભર્યું છે પૂજ્ય મુનિશ્રીના આ મહાન્ ઉપકારના વિચિત બદલો સમાજે આ શાસ્ત્રોદ્ધાર સ્લમતિને અની શકતી સહાય કરીને વાળવાના છે. સ્થાનકવાસી સમાજ જ્ઞાનની કદર કરવામા પાછા હેઠે તેમ નથી એવી અમે આશા રાખીએ છીએ • “ જૈનસિદ્ધાત ” પત્ર એકટોમ્બર ૧૯૫૭
SR No.009334
Book TitleAuppatiksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages868
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aupapatik
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy