SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ४५ अर्थबोधिनी टीका वर्ग २ दीर्घसेनादि १३ कुमारवर्णनम् विमाने समुत्पन्नौं । द्वौ-लष्टदन्तो गूढदन्तश्च वैजयन्ते जाती। द्वौ-शुद्धदन्तो हल्लश्च जयन्ते, ही द्रुमः, दुमसेनश्च अपराजिते विमाने उपपन्नी । शेपाः अवशिष्टाः पञ्च महाद्रुमसेनादयः (९) महाद्रुमसेनः, (१०) सिहः, (११) सिंहगेना, (१२) महासिंहसेनः, (१३) पुण्यसेनश्व, इत्येते पञ्चसंख्यकाः सर्वार्थसिद्धे सर्वार्थसिद्धाभिधेऽनुत्तरविमाने उपपातं प्राप्तवन्तः । हे जम्बूः! एवं पूर्वोक्तरीत्या खलु-निश्चयेन श्रमणेन भगवता महावीरेण यावत् सिद्धिगतिस्थानं संप्राप्तेन अनुत्तरोपपातिकदशाङ्गस्य द्वितीयस्य वर्गस्य अयं=पूर्वोक्तप्रकारः अर्थः-भावः प्रजप्तः कथितः । लप्टदन्त और गूढदन्त, ये दो वैजयन्त में, शुद्धदन्त और हल्ल, ये दो जयन्त में, दुम और द्रुमसेन, ये दो अपराजित विमान में और शेप महाद्रुमसेन, सिंह, सिंहसेन, महासिहसेन और पुण्यसेन, ये पांचों ही सर्वार्थसिद्ध नामक अनुत्तर विमान में उत्पन्न हुए । हे जर ! इस प्रकार मोक्षप्राप्त श्रमण भगवान महावीरने श्री अनुत्तरोपपातिक दगाङ्ग सूत्रके द्वितीय वर्गका यह अर्थ प्ररूपित किया है। दोनों ही वर्गों के अर्थात् जालिकुमार आदि तेइसों ही मुनियों ने एक एक मासकी संलेखना करके अपना शरीर परित्याग किया। भावार्थ-अनुत्तरोपपातिकदशाङ्ग सूत्र का यह द्वितीय वर्ग तेरह अध्ययनों में विभाजित है । प्रत्येक अध्ययन का वर्णन प्रत्येक राजकुमार का जीवन-वृतान्त है । ये तेरह ही राजकुमार राजगृह के राजा श्रेणिक के पुन तथा पट्टसहिषी धारिणी देवी के अङ्गजात थे। ગૂઢદન્ત એ બે વિજયન્તમા, શુદ્ધદઃ અને હલ એ બે જયતમા દ્વમ અને દુમસેન એ બે અપરાજિત વિમાનમા, અને શેષ મહાદ્વમસેન, સિંહ, સિંહસેન, મહસિંહસેન અને પુણ્યસેન એ પાંચેય સર્વાર્થસિદ્ધ નામે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા હે જબૂ! આ પ્રમાણે મોક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે શ્રી અનુત્તરમતિકદશાંગ સૂત્રના બીજા વર્ગને આ અર્થ પ્રરૂપિત કર્યા છે અને વર્ગના અર્થાત્ જાલિકુમાર આદિ ત્રેવીસ મુનિયેએ એક એક માસની સંખના કરી પિતાના શરીરને પરિત્યાગ કર્યો હતે. | ભાવાર્થ—અનુત્તપિપાતિકદશાંગ સૂત્રને આ બીજો વર્ગ તેર અધ્યયનેમા વિભજિત છે. પ્રત્યેક અધ્યયનનું વર્ણન પ્રત્યેક રાજકુમારનુ જીનવવૃત્તાન્ત છે આ તેરેય રાજકુમાર રાજગૃહના રાજા શ્રેણિકના પુત્ર તથા પટ્ટમહિષી ધારિણદેવીના અગજાત હતા
SR No.009333
Book TitleAnuttaropapatik Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages228
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_anuttaropapatikdasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy