SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજનાં બનાવેલાં સૂત્રે. - કાશમીરથી કન્યાકુમારી તેમજ કરાંચીથી કલકત્તા સુધી દરેક સ્થળે હોંશથી વંચાય છે. કારણ કે આવી રીતે શાસ્ત્રો તૈયાર કરવાનું અનેખું કાર્ય . હજુ સુધી કોઈ કરી શક્યું નથી. શ્રી સ્થાનકવાસી જૈન સમાજ ઉપરાંત શ્રી દેરાવાસી સંપ્રદાયના મહાન આચાર્યશ્રી રામવિજયસૂરીજી - તથા અન્ય મુનિવરેએ તેમજ - તેરાપંથી મહાસભા કલકત્તાવાળાએ આ સૂત્ર અપનાવ્યાં છે. દેશ-પરદેશના મેમ્બરે સને વાંચી જેન ધર્મના શ્રુતજ્ઞાનને અણમેલે . • લાભ લઈ રહ્યા છે. હમણાંજ લંડનની ઈન્ડીઆ ઓફિસ લાઈબ્રેરીએ આ સૂત્ર મંગાવ્યા છે. ' * આપ રૂપીઆ ૨૫૧-૦-૦ મોકલી મેમ્બર તરીકે નામ નેંધાવી હસ્તે હપ્ત લગભગ રૂપીઆ પાંચ સુધીની કિંમતનાં શાસ્ત્રો વિના મૂલ્ય મેળવી શકે છો. - વધુ વિગત માટે લ: ' . . ઠે. ગ્રીન લેજ પાસે, 1- * ગરેડીઆકુવા રેડ ! શ્રી અખિલ ભારત છે. સ્થા. જૈન રાજકેટ. . શાસ્ત્રોદ્ધાર સમિતિ.. મંત્રિ
SR No.009332
Book TitleAntkruddashanga Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages392
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_antkrutdasha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy