SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ શ્રી સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિની કાર્યવાહક કમીટીના અહેવાલ. * મે મહીનાની શરૂઆતમાં શાસ્ત્રોદ્ધાર સમિતિની મીટીંગ અમદાવાદમાં મળી હતી તેના હેવાલ અમને મળેલા છે તેમાં સમિતિએ સરસ કામ કર્યુ છે. આ ઉપરથી સમજી શકાય છે કે સ્થાનકવાસી સમાજમાં આજ સુધી કેાઈ પણ નથી કરી શકયું એવું મહાભારત કામ પૂ. શ્રી ઘાસીલાલજી મહારાજ તથા શાસ્ત્રોદ્ધાર સમિતિ ઘણી સફળતાથી કરી રહી છે. અને તેએ ઘેાડા વખતમાં માથે લીધેલું સ` કામ સંપૂર્ણ રીતે પાર ઉતારશે એવી અમને ખાત્રી છે. આવા ઉત્તમ કાર્ય માટે સમસ્ત સ્થાનકવાસી જૈનાએ શાસ્ત્રોદ્ધાર સમિતિને પાતાથી ખની શકે તે રીતે સંપૂર્ણ ટેકા આપવા જોઇએ, તે તેમની પહેલી ફરજ ખની રહે છે. જેના માટે સૂત્રા એ પહેલી જરૂરીઆતની વસ્તુ છે. સૂત્રના આધારે જ ધર્મજ્ઞાન મળે છે. આજ સુધી જે આપણને અપ્રાપ્ય હતા તે આપણા જૈન સૂત્ર પૂ શ્રી ઘાસીલાલજી મહારાજે તથા શાઓદ્ધાર સમિતિએ સુલભ કરી આપ્યા છે. તો હવે સ્થાનકવાસી જેનાએ શાઓદ્ધાર સમિતિના સભાસદ ખની સમિતિનું કામ અનતી ઉતાવળે પૂરૂં થાય તેમ કરવાની ખાસ જરૂર છે. વાંચકામાંથી જેઓથી બની શકે તેમણે પહેલા વર્ગના શાસ્રોદ્ધાર સમિતિના સભ્ય બની જવું જોઈએ. તેથી સમિતિના કામને ઉત્તેજન મળવા ઉપરાંત સભ્યને સૂત્રને આખા સેટ મફત મેળવવાના લાભ મળશે અને સૂત્રા વાંચીને ધર્મારાધન કરવાના જે લાભ મળશે તે તેા અમૂલ્ય જ છે. માટે સમિતિના સભ્ય થઈ જવાની અમારી દરેક સ્થા. જૈનને ખાસ ભલામણ છે. “ જૈન સિદ્ધાંત ” જુલાઈ-૧૯૫૮. 5 A5 A5 HR HR
SR No.009332
Book TitleAntkruddashanga Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages392
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_antkrutdasha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy