SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ मुनिकुमुदचन्द्रिका टीका, गजसुकुमालविषये कृष्णस्य अरिष्टनेमेश्व संवादः १११ गम्यः । ‘तं एवं खलु कण्हा ! गयसुकुमालेणं अणगारेणं साहिए अप्पणी अहे' तदेवं खलु कृष्ण ! गजसुकुमालेनानगारेण साधित आत्मनोऽर्थः, गजसुकुमाल आत्मसिद्धरूपं स्वकीयमभिलषितं प्राप्तवानिति भावः । 'तर णं से कण्हे वासुदेवे अरहं अरिनेमिं एवं क्यासी' ततः खलु स कृष्णो वासुदेवः अर्हन्तमरिष्टनेमिम् एवमत्रदत् - 'केस णं भंते ! अप्पत्थियपत्थर जाव परिवज्जिए ' कीदृशः खलु भदन्त । स पुरुषः अप्रार्थितमार्थको यावत् परिवर्जितः - अप्रार्थितप्रार्थकः = मरणाभिलाषुकः यावत् लजालक्ष्मीपरिवर्जितः 'जेणं ममं सहोदरं कणीयसं भायरं गयसुकुमालं अणगारं' यः खलु मम सहोदरं कनीयांसं भ्रातरं गजसुकुमालमनगारम् 'अकाले चेव जीवियाओ' अकाल एव जीविताद् जागृत हुवा और वह क्रोध से आतुर होकर तालाब से गीली मिट्टी लाया, लाकर उसने उनके शिर पर चारों ओर उस मिट्टी की पाल बाँधी, फिर चिता से जलते हुए खैर के अत्यन्त लाल अंगारों को एक फूटे हुए मिट्टी के बर्तन में लेकर गजसुकुमाल अनगार के शिर पर डाल दिये । जिससे गजसुकुमाल अनगार को असह्य वेदना हुई । परन्तु फिरभी उनके हृदय में उस घातक पुरुष के प्रति थोडा भी द्वेषभाव नहीं हुआ । वे समभावों से भयंकर वेदना को सहनकर शुभ परिणाम और शुभ अध्यवसाय से केवलज्ञान प्राप्तकर मोक्ष पहुंच गये । इसीलिये हे कृष्ण ! गजसुकुमाल अनगारने अपना कार्य सिद्ध कर लिया ऐसा मैंने कहा है । यह सुनकर कृष्ण बोले- हे भदन्त ! मृत्यु को चाहनेवाला लज्जारहित वह पुरुष कौन है ? जिसने मेरे छोटे भाई गजसुकुमाल ધ્યાનમગ્ન જોયા અને તે જોતાંજ તેને વૈરભાવ જાગૃત થયે અને તે ક્રોધથી આતુર થઇને તળાવમાંથી ભીની માટી લઈ આવી તેણે તેમના શિરપર ચારે તરફ તે માટીની પાળ ખાંધી. પછી ચિંતામાંથી મળતા ખેરના લાલચેાળ અંગારા એક ચૂંટેલા માટીના વાસણમાં લઇ આવી ગજસુકુમાલ અનગારના શિર ઉપર નાખી દીધા. જેથી ગજસુકુમાલ અણુગારને અસહ્ય વેદના થઇ. પરંતુ તેમના હૃદયમાં તે ઘાતક પુરુષ પ્રતિ જરા પણ દ્વેષમાવ ન થયા.તેઓ સમભાવથી ભયંકર વેદનાને સહન કરી શુભપરિણામ અને શુભ અધ્યવસાયથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષે પહોંચી ગયા. હું કૃષ્ણે ! તેથીજ મેં કહ્યું કે ગજસુકુમાલ અનગારે પેાતાનું કાર્ય સિદ્ધ કરી લીધું. આ સાંભળી કૃષ્ણ મેલ્યા—હે ભદન્ત ! મૃત્યુને ચાહનારા લજજારહિત તે પુરુષ કેણુ છે જેણે મારા નાના ભાઈ ગજસુકુમાલ અનગારના
SR No.009332
Book TitleAntkruddashanga Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages392
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_antkrutdasha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy