SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ अगारधर्मसञ्जीवनी टीका अ १ स ११ धर्म० सप्तभङ्गी० ___घट' स्वद्रव्यक्षेत्राद्यपेक्षयाऽस्ति, परद्रव्यक्षेत्राधपेक्षया च नास्तीत्यरत्वेवाऽऽपेक्षिक घटेऽस्तित्व नास्तित्व चेति धर्मद्वदमित्येव य क्रमिको वचनप्रकारः स तृतीयो भङ्ग' (३)। आपेक्षिक घटेऽस्तित्व नास्तित्व च तृतीये भड्ने यदुक्त तत्क्रमिकरूपतया वक्त सुशक, क्रममपहाय तु यौगपद्य कस्मिन् घटादावस्तित्व नास्तित्व चापेक्षाकृत नहीं है, ग्रीष्म आदि जिस कालमे है उससे भिन्न कालमे नही है, रक्तता आदि गुण यदि उसमे पाये जाते है तो नीलता आदि भावोंकी अपेक्षा नहीं है । यदि दूसरे द्रव्य आदिकी भी अपेक्षा घटका अस्तित्व माना जाय तो घटका नियत स्वरूपादि नहीं बन सकता। अर्थात् घटमें यदि अन्य स्वरूपादिसे नास्तित्व न माना जाय तो घट-पट आदि भेद ही पदार्थोंमे न रहे । अतः घटमे परचतुष्टयसे नास्तित्व रहता है यह दूसरे भगका आशय है। (३) जब हम कहते है-घट है भी और नही भी है, तो उल्लिखित प्रथम और द्वितीय भगमे बताये हुए स्वद्रव्य क्षेत्र आदि, तथा पर द्रव्य आदि दोनों की क्रमशः विवक्षासे कहते है । यह क्रमवार वचनप्रकार तीसरा भग है। (४) जैसा कि पहले कह चुके है, कि घट मे आपेक्षिक अस्तित्व नास्तित्वका कथन क्रमिक कर सकते हैं, परतु एक ही साथ अस्तित्व नास्तित्व, કરીને નથી ગમ આદિ જે કાળમા છે તે તેથી ભિન્ન કાળમાં નથી, લાલાશ આદિ ગુણ જો એમ માલૂમ પડે છે તે લીલાશ આદિ ભાવની અપેક્ષાએ નથી જે બીજા દ્રવ્ય આદિની પણ અપેક્ષાએ ઘટનું અસ્તિત્વ માનવામાં આવે તે ઘટન નિયત સ્વરૂપ નથી બની શકતુ અર્થાત ઘટમાં જે અન્ય સ્વરૂપાદિએ કરીને નાસ્તિત્વ ન માનવામાં આવે તે ઘટ-પટ આદિ ભેદ જ પદાર્થોમા - રહે માટે ઘટમાં પચતુષ્ટયે કરીને નાસ્તિત્વ રહેલું છે આ બીજા ભાગાને આશય છે (૩) જ્યારે આપણે કહીએ છીએ કે ઘટ છે પણ ખરે અને નથી પણ ખરે, ત્યારે ઉપર કહેલા પહેલા અને બીજા ભાગમાં બનાવેલા સ્વદ્રવ્ય ક્ષેત્ર આદિ તથા પદ્રવ્ય આદિ બેઉની ક્રમશ વિષાક્ષાએ કરીને કહીએ છીએ એ ક્રમવાર વચનપ્રકાર ત્રીજે ભાગે છે (૪) જેમકે પહેલા કહી ગયા છીએ કે, ઘટમાં આપેક્ષિક અસ્તિત્વ નાસ્તિત્વને કથન કૅમિક થઈ શકે છે પરંતુ એકી સાથે અસ્તિત્વ નાસ્તિવ બેઉ ધર્મો વચન દ્વારા
SR No.009331
Book TitleUpasakdashangasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages638
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_upasakdasha
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy