SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ - १८४ उपासकदशा त्पत्या चोत्पममित्याकाशादिषभप्यस्त्येवोत्पादच्ययधर्मादिति नित्यत्वानित्यत्वे इहाप्यक्षते, अतएवानित्यत्वाभिप्रायेणोन्यतेऽपि लोके-'घटाया पटाकाश' मि स्यादि, आगशद्रव्यत्वेन तु नित्यत्वमक्षतमेर, 'उत्पत्ति विनाशसत्वेऽप्यन्वयिता घरछेदकसम्पत्येनावस्थितत्व नित्यत्व'-मिति तल्लक्षगात न चास्मिन् धामणि मिथो विरुद्धधर्मद्वयसमावेशो न कचिददृष्टइति वाच्यम् , नरसिंहादौ तथादृष्टत्वात् । भूव रहा-न नष्ट हुआ न उत्पन्न हुआ, अत: सिद्ध हुआ कि आकाश आदि पदार्थ, उत्पाद, व्यय रूप भी है, इमलिए वे कश्चित् नित्य भी है । अनित्यताके अभिप्रायसे ही पटाकाश घटाकाश आदि लोक व्यवहार होता है, और आकाशकी द्रव्यकी अपेक्षा नित्यता मानना निर्दोपही है, क्योंकी उत्पत्ति विनाश (अवस्थाओं में) होते रहने पर भी अन्वितरूपसे पदार्थ का स्थित रहना नित्यताका लक्षण है, वह आकाश-द्रव्य में घटता है । प्रश्न--एक पदार्थमें परस्परविरोधी धोका रोना कहीं नही देखा गया, फिर आप नित्यता और अनित्यता जैसे विरोधी धर्मों (गुणों) को एक ही पदार्थ में कैसे घटाते है ? उत्तर-ऐसा न करिए शेरका आकार और नरका आकार दोना परस्पर विरोधी है, तथापि वे एक ही नरसिहमें देखे जाते हैं । जब एक जगह विरोधी धर्म पाये जा सकते है तो दूसरी जगह क्यों न पाये आएँगे' यदि कहो कि विरोधी धर्म वे होते है जो एक કારણ છે હા, આકાશ રૂપે કરીને ધવ રહું, ન નષ્ટ થયું કે ન ઉત્પન્ન થયુ , તથા સિદ્ધ થયું કે આકાશ આદિ પદાર્થ, હત્પાદ, વ્યય રૂપ પણ છે તેથી કરીને તે કથા અનિત્ય પણ છે અનિત્યતાના અભિપ્રાયે કરીને જ પટાકાશ ઘટાકાશ આદિ લેગ્યુલેઉ* થાય છે અને દ્રવ્યની અપેક્ષાએ આકાશની નિત્યતા માનવી નિર્દોષ જ છે, કારણ કે ઉત્પત્તિ વિનાશ (અવસ્થાઓમા) થતા રહેવા છતા પણ અન્વિત રૂપે પદાર્થોનું સ્થિત રહેવું એ નિત્યતાનું લક્ષણ છે, તે આકાશ દ્રવ્યમા ઘટે છે પ્રશ્ન-એક પદાર્થમાં પરસ્પર–વિરોધી ધર્મોનું હોવું કયાય જોવામાં આવ્યું નથી, તે પછી આપ નિત્યતા અને અનિત્યતા જેવા વિધી ધર્મો (ગુણોને એકજ પદાર્થમાં કેવી રીતે ઘટાડે છે ? ઉત્તર–એમ ન કહો સિંહને આકાર અને નરને આકાર બેઉ પરસ્પર વિરોધી છે, તે પણ તે એક જ નરસિહમા જોવામાં આવે છે જે એક જગ્યાએ વિરોધી ધર્મ માલુમ પડી શકે છે તે બીજી જગ્યાએ કેમ ન માલુમ પડે !
SR No.009331
Book TitleUpasakdashangasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages638
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_upasakdasha
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy