SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ अॅ० टीका अ १ सु. ११ धर्म० श्रावकधर्मनिरूपणे स्याद्वाय प्ररूपणम् १८१ तिमुपम कर्णिकाः क्रियन्ते, पुनरपरयाऽऽकृत्या युक्तः सुवर्णपण्ड. खदिरागारसवर्णे कुण्डले भक्तो द्रव्य पुनस्तदेव, आकृतिरन्या चान्या च भवति, आकृत्युपमर्देन द्रव्यमेवावशिष्यते' इति । आह च वह अनित्य भी है। अतः यह नहीं कह सकते कि यह सुवर्ण-द्रव्य सर्वथा नित्य है, और न यही करना युक्त है कि वह सर्वथा अनित्य है । सिद्धान्त यह है कि जो सत् ( अस्तित्ववान् ) है वह उत्पाद व्यय और प्रौव्य स्वरूप अवश्य होता है । और उत्पाद तथा व्यय पर्यायदृष्टिसे होते है, अतः उस दृष्टिसे पदार्थ अनित्य है, तथा धौव्य द्रव्यदृष्टिसे होता है, अत उस दृष्टि से पदार्थ नित्य है । यह बात पहले बता चुके है । अन्यन्त्र भी कहा है कि-सुवर्ण पहले डलीके आकार मे रहता है, फिर डलीके रूप से परिवर्तित (व्यय) होकर रुचक (कठका गहना) के रूपमे उत्पन्न होता है, फिर रुचकसे परिवर्तित होकर स्वस्तिकरूपमें उत्पन्न होता है, स्वस्तिकरूपसे बदल कर कर्णिका (कर्णफूल) के रूपमें उत्पन्न होता है, फिर वही सुवर्ण अनेकानेक आकारों को धारण करते करते चम फीले कुण्डलth रूपमे आ जाता है, किन्तु इन सन अवस्थाओ में सुवर्ण वही रहता है जो पहले डलीके रूपमे था । सिर्फ आकार ही आकार घदलते रहते हैं । यदि वह सुवर्ण किसी भी आकृति के रूपमे न देखकर शुद्धरूपसे देखा जाय तो वह सिर्फ द्रव्य ही है। और भी कहा है શકતુ કે એ સુવર્ણ દ્રવ્ય સથા નિત્ય છે, અને એમ કહેવુ પણુ ચુકત નથી કે એ સથા અનિત્ય છે, સિદ્ધાન્ત એ છે કે સત્ (અસ્તિત્વવાન) છે તે ઉત્પાદ, વ્યય અને ધ્રેવ્ય સ્વરૂપ અવશ્ય થાય છે અને ઉત્પાદ તથા વ્યય પર્યાયદૃષ્ટિએ કરીને થાય છે, માટે એ દૃષ્ટિએ પદાર્થ અનિત્ય તથા પ્રૌવ્ય દ્રવ્યદૃષ્ટિએ કરીને થાય છે, માટે એ દૃષ્ટિએ પદાર્થ નિત્ય છે એ વાત પહેલા બતાવી ચૂકયા છીએ અન્યત્ર પશુ કહ્યુ છે કે સુવર્ણ પહેલા લગડીના આકારમા રહે છે, પછી લગડીના રૂપમાથી પરિવર્તિત (વ્યય) થઈને હાર (કઠના ઘરેણા)ના રૂપમા ઉત્પન્ન થાય છે, પછી હારમાથી પરિવર્તિત થઇને સ્વસ્તિકના રૂપમાં ઉત્પન્ન થાય છે, સ્વસ્તિક રૂપમાંથી બદલાઇને તે ક ફૂલના રૂપમાં ઉત્પન્ન થાય છે, પછી એજ સુવર્ણ અનેકાનેક આકારેને ધારણ કરતા કરતા ચમકતા કુડલેનારૂપમા આવી જાય છે, પરંતુ એ અધી અવસ્થાએમા સુવર્ણ એજ રહે છે કે જે પહેલા લગડીના રૂપમા રંતુ માત્ર આકાર જ બદલાતે રહે છે જો એ સુવર્ણને જેઇપણ અકૃતિના રૂપમા ન જોતા શુદ્ધ રૂપથી સેવામા આવે, તે એ માત્ર દ્રવ્ય જ છે. વળી કહ્યું છે કે
SR No.009331
Book TitleUpasakdashangasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages638
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_upasakdasha
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy