SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ अगारधर्मसजीवनी टीका अ० १ ० ११ श्रावधर्म० नयनरूपणम् १७५ पुरन्दरादिशब्दवाच्ये पुरदारणकर्तृरूपेऽर्थे पुरन्दरत्वादेर्वाच्यत्व पुरदारणकर्तरूपो यो वान्यस्तदृत्तित्व, तथा पुग्न्दरत्वविशिष्टे पुरदारणरूपे वाच्ये योपस्थितीयाप्रमा रता पुरदारणकत्र्तनिष्ठविशेप्यतानिरूपिता तदाश्रयत्वम् । एव वासवत्वेन्द्रत्व घटत्वपटत्वादीनामपि प्रवृत्तिनिमित्तत्व सगमनीयमिति सर्वमवदातम् , एतदुदाहरण च निरूढतयोपन्यस्तम् , तुरग विहग भुजग पङ्कज-गवादिक स्वयमूहनीयम् । ३ । शब्दों को शक्ति और क्रियामें भी भेद होता है, इसलिए वे सब वास्तव मे भिन्न अर्थके बोधक हे । इस नियम को स्वीकार कर लेनेसे न घट-पट आदि मे सशय होता है, न विपर्यय होता है, न सक्रम होता है और न दोनो एक होते है । शब्दो की प्रवृत्ति का निमित्त वह है जो वाच्य (शब्दार्थ) हो और उसमें रहनेवाला हो, तथा प्रत्येक शब्द के अपने-अपने जितने अर्थ होते है उनमे विशेपण होके रहे । उक्त स्थलमे पुरन्दर शब्दका अर्थ है 'पुरन्द्रत्व धर्म वाला' उसमे पुरन्दरत्व प्रवृत्तिनिमित्त है अर्थात् जिममे पुरन्दरत्व धर्म देखा जायगा उसको कथन करने के लिये पुरन्दर शब्दकी प्रवृत्ति होगी, क्योकि 'पुरन्दरत्व' पुरन्दर शब्दका वाच्य (अर्थ) भी है और 'पुरन्दरत्व धर्म वाला' इतना जो वाच्य (अर्थ) उसमे रहनेवाला भी है, तथा उक्त शब्दार्थ मे विशेषणरूपसे भी है। इसी प्रकार से वासव शब्द में वासवत्व, इन्द्र शब्द मे उन्द्रत्व, घटमे घटत्व, पटमे पटत्व, आदिको प्रवृत्तिनिमित्त समझना चाहिए । उक्त उदाहरण, अधिक प्रसिद्ध होनेके कारण ભેદ છે એ પ્રમાણે બીજા શબ્દની શકિત અને ક્રિયાઓમાં પણ ભેદ હોય છે, તેથી એ બધા વસ્તુત ભિન્ન અર્થના બાધક છે આ નિયમને સ્વીકાર કરવાથી ઘટ-પટ આદિમા સશય થતો નથી, વિપર્યય થતો નથી, આ ક્રમ થતો નથી અને બેઉ એક થતા નથી શબ્દોની પ્રવૃત્તિનું નિમિત્ત એ છે કે જે વા (શબ્દાર્થ) હોય અને એમાં રહેનારે હાય તથા પ્રત્યેક શબ્દના પિતાના જેટલા અર્થો થતા હોય તેમાં વિશેષણ થઈને રહે ઉકત સ્થળે પુર દર શબ્દનો અર્થ છે “પુર દરવ ધર્મવાળે, તમ પુરદરત્વ પ્રવૃત્તિનિમિત્ત છે, અર્થાત્ જેમાં પુર દરવ ધર્મ જોવામાં આવશે તેને કથન કરવાને માટે પુર દર શબ્દની પ્રવૃત્તિ થશે, કારણકે “પુર દરવ” પુર દર શબ્દને વાય (અર્થ) પણુ છે, અને “પુરદરત્વ ધર્મવાળે એટલે જે વાચ્ય (અર્થ) એમાં રહેનારે પણ છે, તથા ઉકત શબ્દાર્થમાં વિશેષ રૂપે કરીને પણ છે આ પ્રમાણે વાસવ શબ્દમાં વાસવ ઈદ્ર શબ્દમાં ઈન્દ્રવ, ઘટમાં ઘટત્વ, પટમા પટત્વ, આદિને પ્રવૃત્તિનિમિત્ત સમજવા
SR No.009331
Book TitleUpasakdashangasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages638
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_upasakdasha
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy