SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ अगारधर्मसञ्जीवनी टीका अ१ सू ११ जीवाजीवादिस्वरूपवर्णनम् ११७ जीवा: अजीवन् , जीवन्ति, जीविष्यन्ति चेति तथा, ससारित्व सिद्धत्वावस्थाद्वयेऽप्युपयोगवन्त इत्यर्थः, 'जीवो उवओगलक्खणो, इति वचनात् । एतद्विवरण च मत्कृतात्तत्वमदीपादवगन्तव्यम् अजीवा जीवविपरीतस्वरूपाः धर्माधर्माऽऽका शपुद्गलास्तिकायाद्धासमयलक्षणाः । वन्धः अभ्यते-परतन्त्रीक्रियत आत्मा येन सः, अभीष्टस्थानप्राप्ति गतिमतिरोधलक्षणो जीव कर्मणोरयोगोलकबस्योरिव तादात्म्यापत्तिलक्षणो वा। मोक्षा=मोचनम् आत्मनः पृथग्भवन, तच्च द्रव्यतो भावतश्च, तत्र द्रव्यतो निगडादितः, भावतो ज्ञानावरणीयाधष्टविधकर्मपाशतः पुण्य--पुणति= जो जीवित था, जीवित है और जीवित रहेगा, वह जीव है, अर्थात् ससार अवस्था और मुक्त अवस्था दोनो अवस्थाओंमें (सदासर्वदा) जो उपयोग से युक्त रहे उसे जीव कहते है। कहा भी है-- "जीव, उपयोगस्वभाववाला है।" इत्यादि जीवतत्त्वका विशेष कथन मेरे बनाए हुए 'तत्त्वप्रदीप' ग्रन्थ में देखना चाहिए। जीवसे विपरीत स्वभाववाला अजीव है, धर्मास्तिकाय, अधर्मा स्तिकाय, आकाशास्तिकाय, पुद्गलास्तिकाय तथा काल, ये मव अजीव हैं। जिसके द्वारा परतन्त्र हो जाय-पॅध जाय उसे वध कहते है। अथवा अभीष्ट स्थान पर पहुँचने मे याचा पहुँचानेवाला, लोहे के गोले और अग्निके समान आत्मा और कर्मको एकमेक करदेनेवाला वध है। __ आत्मा का मुक्त (स्वतन्त्र) हो जाना मोक्ष है। वह दो प्रकारका है-- (१) द्रव्यसे और (२) भाव से । वेडी आदिसे छूट जाना द्रव्य मोक्ष है જે જીવિત હતા, જીવિત છે અને જીવિત રહેશે, તે જીવ છે, અર્થાત સ સાર અવસ્થા અને મુક્ત અવસ્થા–બેઉ અવસ્થાઓમાં ( સદા સર્વદા ) જે ઉપયોગથી યુકત રહે તેને જીવ કહે છે કહ્યું છે કે “જીવ, ઉપગ સ્વભાવવાળે છે ” ઈત્યાદિ જીવત ત્વનું વિશેષ કથન મારા બનાવેલા “તત્વપ્રદીપ” ગ્રંથમાં જોઈ લેવુ જીવથી વિપરીત સ્વભાવવાળે અજીવ છે -ધર્માસ્તિકાય, અધમસ્તિકાય આકાશાસ્તિકાય પગલાસ્તિકાય તથા કાલ એ બધા અજીવ છે જેની દ્વાન પરત થઈ જાય–બ ધાય–તેને બંધ કહે છે અથવા અભીષ્ટ સ્થાન પર પહોંચવામાં બધા પહોંચાડનાર, લોઢાના ગેળા અને અગ્નિની સમાન આત્મા અને કર્મને એકમેક કરી દેનાર બધ છે આત્માન મુકત–સ્વત ત્ર–થઈ જવુ એ મેક્ષ છે તે બે પ્રકારને છે, (૧) દ્રવ્યથી, અને (૨) ભાવથી બેડી વગેરેથી છૂટી જવુ તે દ્રવ્યમેક્ષ છે અને १--'पुण कर्मणि शुभे च' इति धातो रूपमिदम् ।
SR No.009331
Book TitleUpasakdashangasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages638
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_upasakdasha
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy