SearchBrowseAboutContactDonate
Page Preview
Page 992
Loading...
Download File
Download File
Page Text
________________ - weewana - अथ एकोनविंशतितममध्ययनम्गतमष्टादशमध्ययनम् , साम्पवमेकोनशितितम न्यायायते, अस्य च पूर्वेण सह अपमगिसम्मन्या पूर्वस्पिन गयने भारतानस्य तदितरस्य च मनर्थायों उक्तों, इहत चिर सहतासोऽपि यः पशाद पथा स्थानस्य अल्पकाल सर तासरस्य च अनर्यायौं मोन्येते, इत्येर सम्पन्धनायातस्यास्पदमादिभूत्रम्-'जगण भते' इत्यादि। ॥ पुण्डदीक-फण्हरीफ नाम का उनीसवा अध्ययन प्रारम॥ अठारहवां अध्ययन समाप्त हो चुका-अर १९ वां अ ययन प्रारम होता है-इस अध्ययन का पूर्व अ ययन के साथ इस प्रकार का सब न्ध है पूर्व अध्ययन में असतानव अथवा सवृतास्रव वाले प्राणी को अर्थ एव अनर्थ की प्राप्ति रोना समर्थित किया गया है-अर्थात् अस घर वालेको अनर्थ की प्राप्ति रोती है और सवरवाले को इष्ट अर्थ की प्राप्ति होती है । अय इस अययन में सत्रकार यह प्रदर्शित कर रहे हैं कि जिस प्राणी ने चिरकाल से आपको सवृत कर दिया है'परन्तु यदि वर पीछे से असतास्रव वाला बन जाता है तो उसके अनर्थ की प्राप्ति तथा अल्प काल भी जिसने आस्तन को सतकर दिया है उसके अर्थ की प्राप्ति होती है। इस संबंध को लेकर प्रारभ किये गये इस अध्ययन का यह सर्व प्रथम सूत्र है।। પુણ્ડરીક-કારીક નામે ઓગણીસમું અધ્યયન માર ભ અઢારમું અધ્યયન પુરું થઈ ગયુ છે હવે ઓગણીસમું અધ્યયન શરૂ - થાય છે આ અધ્યયનને એના પૂર્વના અધ્યયનની સાથે આ જાતને સબ ધ છે કે પૂર્વ અધ્યયનમાં અસ વૃતાસવ અથવા સ વૃતસવવાળા પ્રાણીને અર્થ અને અનર્થની પ્રાપ્તિ થાય છે, તે વાતનું સમર્થન કરવામાં આવ્યું છે એટલે કે અસ વરવાળાઓને અનર્થની પ્રાપ્તિ હોય છે અને સવરવાળાઓને ઈષ્ટ–અર્થની પ્રાપ્તિ હોય છે. હવે આ અધ્યયનમાં સૂત્રકાર આ વાતનું સ્પષ્ટીકરણ કરી રહ્યા છે કે જે પ્રાણીઓ ચિરકાળથી એટલે કે બહુ લાબા વખતથી આમ્રવને સમૃત કરી દીધું છે, પરંતુ જે તે પાછળથી એટલે કે ભવિષ્યમાં અસ વૃત્તાસવવાળા બની જાય છે તે તેને અનર્થની પ્રાપ્તિ તેમજ થોડા વખત સુધી પણ જેણે આમ્રવને સવૃત કરી દીધું છે તેને અર્થની પ્રાપ્તિ થાય છે આ વાતને લઈને આર ભાએલા આ અવયનનું આ પહેલુ સૂત્ર છે –
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy