SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ४१४ माताधर्मकथासूत्रे • स्थानका सिना सिद्धान्तः शायानुकूल सत्य इवि निषीयताम् । छन्द नमपि द्रौपया न कृतमित्यग्रे सममाण निव्ययिष्याम' | किं च प्रतिमापूजकाना प्रमाणभृते महानिशीथनेऽपि ' प्रतिमापूजायाः सातया तदर्थ जिनालयविधान सभाति मत्याः पृष्टेन कुवलयप्रभनाम्नाऽनगरेण निगम ना मानेगाव " इति । तदेवमनेन भगतासतासीरामगीन स्मतिम् । भाषीक भोदधिः । ततस्तैः सर्वैरेकमत कृत्वा तस्य नामाचार्य इति नाम दत्त प्रसि द्विनीत च । इति प्रतिनोधितम् । वासी सप्रदाय की यह मान्यता निर्दोष एन शास्त्रानुकूल और सत्य है कि अर्हत की प्रतिमा बनाकर पूजना शान्न हिनमार्ग से विपरीत मार्ग है । अहंत की प्रतिमा की चन्दना भी द्रौपदी ने नहीं की है इस बात को भी हम आगे प्रमाण देऊर पुष्ट करेंगे । किञ्च - प्रतिमापूजको द्वारा प्रमाणरूप से स्वीकृन महानिशीथ सूत्र में भी यही समझाया गया है कि प्रतिमापूजन स्वयं एक सावध कर्म है, उसके निमित्त जनालय आदि बनवाना भी सावचकर्म है। ऐसा सम झकर - कुवलयप्रभनामक आचार्य ने द्रव्य लिंगियों द्वारा पूछे जाने पर यही उत्तर दिया है कि ये सब सावयकर्म है, में अपने वचनों से भी इस विषय का जरा भी मन नहीं कर सकता ह" इस प्रकार कहने वाले उन कुवलयप्र सनामक आचार्यने तीर्थकर नाम गोत्र कर्म उपार्जन करके एकभवावतारी बने । साधकर्म निषेध करने वाले होने से નિર્દોષ તેમજ શાસ્ત્રાનુકૂલ અને સત્ય છે કે અહતની પ્રતિમા મનાવીને પૂજવી શાસ્ત્રવિહિત માથી ઉલટા મા` કે અ`તની પ્રતિમાની વદના પણ દ્રૌપ દીએ કરી નથી, આ વાતને પણ અમે આગળ સપ્રમાણસિદ્ધ કરવા પ્રયત્ન કરીશુ અને મીજી પણ કે-પ્રતિમા પૂજક વડે પ્રમાણ રૂપે સ્વીકૃત મહાનિશીથ સૂત્રમા પણ એ જ વાત સમજાવવામા આવી છે કે પ્રતિમા પૂજન જાતે એક સાવદ્ય કર્મ છે તેના નિમિત્તે જીનાલય વગેરે બનાવવા તે પણ સાવદ્ય કર્યું છે એમ જાણીને જ કુવલયપ્રભુ નામના આચાર્યે દ્રવ્યલિંગિએ વડે પૂછાએલા પ્રશ્નના ઉત્તરમા આ પ્રમાણે જ કહ્યુ કે આ બધુ સાવધ છે. હું મારા ષચનાથી પશુ આ વિષયનુ જરાય પણ મડન કરી શકુ તેમ નથી આ રીતે કહેનાર તે કુવલયપ્રભ નામક આચાર્ય તીથ કર નામ ગોત્રકમ ઉપાત કરીને એક ભવાવતારી અન્યા સાવદ્યકમ નિષેધ કરનાર હેાવાથી તે
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy