SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ३८६ %ES आतापमंकणारे शब्देन ग्रहणात् सम्पावं हि तत्वाश्रवानस्पं, तच पाचनार्थज्ञानादेव, पर चनार्थज्ञान च निर्जरामूला, निर्जरा नियोयायस्वाध्यायस्पतपोविशे पेभ्य , तत्र च गद्गुरुपदेग गरण, न तु प्रतिमा। सोहि गद्गुरुयत् प्रावनायें मुपदेष्टुमसमर्धा, तम्या जडत्वात , । नापि सा निर्जराहेतु', नियादितपोरूप कर्मा की निर्जरा नहीं हो सकती है। निर्जग के अमात्र में दर्शन मोहनीय कर्म के क्षय उपशम आदि रूप मम्चात्य की उत्पत्ति समवित नहीं है। अतः अभिगम मम्यग्दर्शन में मदगुरु का उपदेश ही निमित्त माना गया है और उसीका ग्रहण वहा पर उस शब्द से हुआ है प्रतिमा का नही-सी का खुलाशा " सम्यक्त्व हि तत्वार्थश्रद्धानरूप, तच्च प्रवचनार्थज्ञानादेव, प्रवचनाजान च निर्जरामूलक - निर्जरा च विनय वैयावृत्यस्वाध्यायरूपतपोविकोपेभ्य , तत्र च सद्गुस्पटेशः कारण न तु प्रतिमा" अर्थ इन पक्तियों में लिखा गया है। तत्वार्य का श्रद्वान करना सम्यक्त्व है। वह श्रद्धान प्रवचन के अर्थज्ञान से ही होता है और उस अर्थज्ञानका मूल कारण निर्जरो मानी गई है अपना प्रतिपक्षी कर्मो की निजैरा हुए विना तत्त्वज्ञान हो ही नहीं सकता है विनय, वैयावृत्य, स्वाध्यायरूपतप विशेष निर्जरा के कारण हैं तप की आरा धना में सद्गुरू का उपदेश कारण है इस प्रकार परम्परा सबंध स अभिगम सम्यग्दर्शन में सदगुरु का उपदेश ही निमित्तरूप से गृहीत हुआ है प्रतिमा नहीं-कारण वह सद्गुरु के उपदेश की तरह प्रवचन શ્રોતાઓને પ્રવચનનું અર્થજ્ઞાન કેવી રીતે થઈ શકે અનાન વગર ની નિર્જરા પણ થઈ શકતી નથી નિર્જરા વિના દર્શન મેહનીય કર્મના ક્ષય ઉપશમ વગેરે રૂ૫ સમ્યક્ત્વની ઉત્પત્તિ સભવિત નથી એટલા માટે અભિગમ સમ્યગ્દર્શનમાં સદૂગુરુને ઉપદેશ જ નિમિત્તરૂપે માનવામાં આવ્યું છે અને તે શબ્દથી તેનુ જ ગ્રહણ થયું છે પ્રતિમાનું નહિ આનું જ સ્પષ્ટીકરણ “सम्यक्त्व हि तत्त्वार्थ श्रद्धानरूप, तच्च प्रवचनार्थज्ञानादेव, प्रवचनायज्ञान निर्जरामूलक निर्जरा च विनयवैयावृत्त्यस्वाध्यायरूपतपोविशेपेभ्य , तत्र व सद्गुरूपदेश कारण न तु प्रतिमा" माना अर्थ मा प्रभारी छे, त તત્વાર્થનું શ્રદ્ધાન કરવું તે સમ્યકત્વ છે તે શ્રદ્ધાન પ્રવચના અર્થ જ્ઞાનનું મૂળ કારણ નિર્જરા જ માનવામા આવે છે પિતાના પ્રતિપક્ષી કર્મોની નિર્જરા થયા વગર તત્ત્વજ્ઞાન થઈ જ શકતુ નથી વિનય, વિયાવૃત્ય, સ્વાધ્યાય રૂપ તપ વિશેષ નિર્જરાના કારણે છે તપની આરાધનામાં સદગુરુને ઉપદેશ કારણ છે આ રીતે પરપરા સ બ ધથી અભિગમ મ નમાં સદ્દગુરુનો ઉપદેશ જ નિમિત ૩૫માં ગૃહીત થશે કે નહિક પ્રતિમા કેમકે તે સદગુરુના ઉપદેશની જેમ
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy