SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ १७८ धर्मकपा धर्मालम्पनानि स्थानास्त्रे भगाता प्राप्तानि-- "धम्म ण चरमाणस्स पर निस्साठाणा पगला । त जहा-उपाया, गणो, राया, गिडपई, सरीर" ॥ इति । भगवता धर्मालम्मनानि पश्चर कवितानि । तत्र " माया" इत्युक्त्या गणराजादीनामपि सग्रहे सत्यपि पुनस्तेपा पिशिष्योपन्यासः प्राधान्यर योपना अन्यच-"धम्म चरमाणस्म पच निस्माठाणा पण्णत्ता-तजाहा-छ काया, गणो, राया, गिवई, सरीर"इति-भगवान ने धर्म के घर काय, गण, राजा, गाधापति और शरीर इस प्रकार ये छह आलम्यन स्थान स्थानासूत्र में कहे है। इनमें जिन प्रतिमा का कथन नहीं किया है-इससे यह भलीभाति विदित हो जाता है कि जिन प्रतिमा और उसका पूजन धर्म का अवलम्मन रूप नहीं है यदि जिन प्रतिमा का पूजन कार्य धर्म का अवलम्चनरूप सिद्धान्तकारों की दृष्टि में मान्य होता तो ये अवश्य इन स्थानों के कथन करते-जिस प्रकार छरकाय, गण, राजा इत्यादि का कथन किया है। यद्यपि "छरकाय" इस एक पद से हीगण, राजा आदि कास्वतः कयन सिद्ध हो जाता है, क्यो की इन सब का समावेश उसी एक पद मे हो जाता है। फिर भी इनका भिन्न २ रूप से जो नाम निर्देय किया है उसका कारण ये धर्म के प्रधान आलम्बन रूप हैं इस बात को प्रकट करने के लिये ही किया गया है। इसी प्रकार भने मी पाय धुछ है "धम्म चरमाणस पच निस्साठाणा पण्णत्ता-त जहा उफाया, गणो, राया, गिहवई, सरीर " इति, मनपाने मना ७ अय, ગણુ, રાજા, ગાથા૫તિ અને શરીર આ રીતે છ આલ બનસ્થાન સ્થાનાગ સૂત્રમાં કહ્યા છેઆ બધામાં જિન પ્રતિમાનું કથન કરવામાં આવ્યું નથી એનાથી આ સ્પષ્ટ રીતે જણાય છે કે જિનપ્રતિમા અને તેનું પૂજન ધર્મનું અવલ બને નથી જે સિદ્ધાન્તકારની દષ્ટિમાં જિન પ્રતિમાના પૂજનનું કાર્ય ધર્મના અવ લખન રૂપમાં માન્ય હેત તો તેઓ ચોક્કસ આ સ્થાનના કથનની સાથે સાથે તેમનુ પણ કથન જેમ છ કાય, ગણુ રાજા વગેરેનું કથન કર્યું છે તેમ કર્યું હેત જે કે “ષકાય” આ એક પદથી જ ગણ, રાજા વગેરેનું સ્વત કથન સિદ્ધ થઈ જાય છે, કેમકે આ બધાને સમાવેશ તે એક પદમાં જ થઈ જાય છે, છતાય આ બધાને સ્વતંત્ર રૂપમાં જે નામ નિર્દેશ કરવામાં આવ્યું છે તેનું કારણ આ છે કે તે સર્વે ધર્મના પ્રધાન આલબનરૂપ છે, આ વાતને પ્રગટ કરવા માટે જ કરવામા આવ્યો છે આ પ્રમાણે જે છે પણ
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy