SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधामृतवपिणी टोका १0 १६ द्रौपदीची ___ ३६९ अस्यव्यारया वचनादिति ब्यालोपे पञ्चमी, वचनमनुसृत्येत्यर्थः । वचनम् = अमागः । कीदृशाद वचनादिन्या'- अनिरुद्धात्-यपछेदतापेषु अविघटमानात , तत्र विधिप्रतिपेपयोलिनोपर्ण पशुदि', परे पटे तद्योगक्षेमकारिकियोपदर्शन छेदद्धिः, निधिपतिपेवतद्विषयाणा जीपादिपदार्थाना च स्याद्वादपरीक्षया याधात्म्येन समर्थन नापशुद्धि । तन्वाविरुद्ध पचन जिनप्रणीतमेश, निमित्तशृद्धेः __अविरुद्ध आगम से चयादित एव मैत्री आदि भावनाओ से मिश्रित जो अनुष्ठान र धर्म है। पिष्टार्थ-वचन शब्द का अर्थ आगम है। आगम में अविस्तृता कप, ताप, और छेद द्वारा परीक्षित होने पर ही आती है। जिस प्रकार सुवर्ण की परीक्षा कप-कमोटी पर करने से ताप-भग्नि मे तपाने से और छेद छैनी वगैरह द्वारा काटने से होती है, उसी प्रकार आगन की शुद्धि की परीक्षा भी इन तीन उपायों द्वारा की जानी है। विधि और प्रतिपेव का घरलता से जिस शास्त्र में वर्णन है, वह शास्त्रकप से शद्ध करा जाता है। पट पद पर जिस शास्त्र में उनके योग और क्षेमकरि क्रियाओ का कथन किया गया मिलता है यह शाला छेदसे शुद्धमाना जाता है। विधि एव प्रतिपेध तथा इन के विषयभूत जीवादिक पदार्थो का स्याडाद ढग से जहा पर यथार्थ समयन किया जाता है सप्तभगी द्वारा जहा पर उनका सुन्दर शैली से विवेचन करने में आता है वह शास्त्र तप उपायद्वारा शुद्ध माना जाता અવિરુદ્ધ આગમથી ચદિત અને મિત્રી વગેરે ભાવનાઓથી મિશ્રિત જે અનુષ્ઠાન છે તે વર્મ છે ૫છા–વચન શબ્દને અથ પગમ છે આગ મમાં અવિરુદ્ધતા, પ, તાપ અને છેદ વડે પરીક્ષિત થયા પછી જ આવે છે જેમ સોનાની પરીક્ષા કષ-સેટી ઉપર સવાથી તા૫ અગ્નિ ઉપર તપાવવાથી અને છેદ-છીણી વગેરેથી કાપવાથી હોય છે, તેમજ આગમની શુદ્ધિની પરીક્ષા પણ આ ત્રણે ઉપ વડે કરવામાં આવે છેવિધિ અને પ્રતિષેધનું મોટા પ્રમાણમા જે શાસ્ત્રમાં વર્ણન છે, તે શાસ્ત્ર કષથી શુદ્ધ કહેવાય છે ડગલે ને પગલે જે શાસ્ત્રણ એમને રોગ અને સેકરિ યિાઓનું કથન કરવામાં આવ્યું છે તે વાસ્ત્ર છેદથી થદ્ધ માનવામાં આવે છે વિવિ અને પ્રતિષેધ તેમજ એમના વિયભૂત જીવ વગેરે પદાર્થોને સ્થાવાદના રૂપથી ક્યા યથાર્થ વર્ણન કરવામાં આવે છે, મHભગી વડે જ્યા સુદર રૌલીમાં એમનું વિવેચન કરવામાં આવે છે, તે શાસ્ત્ર તપ ઉપાયવડે શુદ્ધ માનવામાં આવે છેઆ ત્રણે छा४७.
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy