SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ras योगरूपो देश आगम, करशिरः योगादिपापो देदास्तु नोबागम, तथा च दैशिकागमामानमाश्रित्य नी आगमत्यमपि नोशन्दस्याचापि देशनिष Aish धपरत्वात् । लौकिक कुमानि च नोभागमतो भावावश्यक न धर्मपत्यम्, तत्र जिनाशाया अभावादिति नोभ्यम् । " अथ किं लोकोतरिक नोभागमतो भावावश्यकम् ? उच्यते अनुयोगद्वारे । जग इमे समणे वा समणी नासानओवा सावियाना तच्चिते तम्मणे अपेक्षा से वह भावता और एकदश से आगमता भी है। क्योंकि हाथों का जोडना नमस्कार करना आदि रूप जो भी क्रियाएँ है वे मघ नो आगम हैं । इस अपेक्षा इनमें पूर्णरूप से आगमपना न होकर आगम की एक देशता ही है चरक चीरकादि द्वारा मान्य ग्रन्थों की निर्दिष्ट क्रियाओं का ही वहा सा है और उन्ही के अर्थ मे उनका उपयोगादिरूप परिणाम है। इसलिये ये मन चरक चीरकादि की क्रियाएँ नो आगम की अपेक्षा से भाव आवश्यक है । यहा पर भी नो शब्द देश निषेध परक है अर्थात् आगम के एक देश का वाचक है ये लौकिक और कुप्रावचनिक जिन्हें नो जागम की अपेक्षा से भावावश्य करूप में प्रकट किया गया है धर्मपद के वाच्य नहीं है । क्यों कि इन की आराधना से जीरो के कर्मो की निर्जरा नही होती है । अत तीर्थ कर प्रभु ने इनके आरावन करने की आज्ञा प्रदान नहीं की है। नो आगम की अपेक्षो से लोकोत्तरिक भाव आवश्यक इस प्रकार એકઢેરાથી આગમતા પણ છે કેમકે હાથ જોડવા, નમસ્કાર કરવા વગેરે રૂપ જે ક્રિયાઓ છે તે સર્વે ને!આગમ છે. આ દૃષ્ટિએ એમનામા આગમતા સ પૂર્ણ પણે નથી ફકત આગમની એકદેશના જ છે. ચરક ચીકિ વગેરે વડે માન્ય ગ્રંથોની નિર્દિષ્ટ ક્રિયાએના જ ત્યા સદૂભાવ છે અને તેમના જ અથમા તેમના ઉપયેાન વગેરેરૂપ પરિણામ છે. એટલા માટે આ પધા ચરક ચીરિકા વગેરેની ક્રિયાઓ ને આગમની અપેક્ષાથી ભાવ આવશ્યક છે અહી પણ ના શબ્દ દેશનિષેધ પરક છે એટલે કે આગમના એકદેશના વાચક છે આ લૌકિક અને કુપ્રાવચનિકો જેમને ના આગમની એ ભાવાવશ્યક રૂપમા પ્રગટ કર વામા આવ્યા છે-ધર્મપના વાસ્થ્ય નથી કેમકે એમની આરાધનાથી જીવાના કર્મીની નિર્જરા થતી નથી, એટલા માટે તીર્થંકર પ્રભુએ એમને આરાધવાની આજ્ઞા કરી નથી ના આગમની અપેક્ષાએ લેાકેાન્તરિક ભાવ આવશ્યક આ પ્રમાણે છે जण इमे समणे वा समणी वा सावओ वा साविया वा तच्चिते तल्ले से -
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy